________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૨ ના અષાડ માસની પત્રિકા નં. ૪૧ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ–પાલીતાણુ.
( સ્થાપના સં. ૧૯૬ર ના ચૈત્ર શુદિ ૧૦)
ધાર્મિક પ્રવૃત્તિઓ–નિયમાનુસાર સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવંદન વગેરે દરેક ધાર્મિક ક્રિયા થઈ રહેલ છે. વર્ષાઋતુને કારણે સિદ્ધગિરિની યાત્રા બંધ થતી હોવાથી બધા વિદ્યાર્થીઓએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની ખાસ યાત્રા અશાડ શુદિમાં કરી હતી. ઉપરાંત અષાડ વદિ ૧૧ ના બધા વિદ્યાથીઓએ આયંબિલની તપશ્ચર્યા કરી હતી.
સ્વાધ્ય-વિદ્યાર્થીઓનું શરીરસ્વા નિયમાનુસાર કસરત અને આર. વ્યવર્ધક ખોરાક નિયમિત લેતા હોવાથી સુંદર રહ્યું હતું.
ભેટ–શેઠ મણિલાલ ગોકળભાઈ ગામ અમદાવાદવાળા તરફથી ૧ ચરવળ, ૧ કટાસણું જાસુદ બહેન ગામ અમદાવાદવાળા તરફથી જર્મન સીવરની રકાબી ૩. શેઠ ચીમનલાલ વૃજલાલ લીંબડીવાળા તરફથી ૨ કોટ, ૨ ખમીસ, ૧ પાટલુન, ૧ હૈતીયુ, ૧ ટોપી. શેઠ મહાસુખભાઈ ચુનીલાલ ગામ વીસનગરવાળા તરફથી અમૃત સરિતા પુસ્તક નં. ૨.
સૂલાકાત–શેઠ ડાહ્યાભાઈ ગોવિંદજી નવસારી, શેઠ વાડીલાલ અમૃતલાલ, શેડ બાબુલાલ ત્રિભુવનદાસ સિદ્ધપુર, શેઠ નેમચંદ પોપટલાલ અમદાવાદ, શેડ ચકુભાઈ હેમચંદ અમદાવાદ, શેઠ છોટાલાલ ત્રિભુવન કોઠ–ગાંગડ, શેઠ મણિલાલ ડાયાભાઈ અમદાવાદ, શેઠ ઉમેદચંદ નરસિંહ ખેરલાવ, શેઠ છોટાલાલ વીરચંદ મીયાગામ, શેઠ તલકચંદ બચંદ પાલેજ, શેઠ બચુભાઈ નથુભાઈ અમદાવાદ, શેઠ વાડીલાલ ચતુર્ભુજ ભાવનગર, શેઠ અમરચંદ કુંવરજી કુંડલા, શેઠ ગિરધરવલ ખુશાલચંદ મહુવા, બહેન ચંચળ નવસારી.
જમણુ
શેઠ મહાસુખભાઈ ચુનીલાલ વીસનગર શેઠ વાડીલાલ ચતુર્ભુજ ભાવનગર શેઠ નાથાલાલ ખુબચંદ હા. ગંગાબેન વલસાડ શેડ લવજી વાલચંદની વિધવા કસુંબીબાઈ , શેઠ ગોકળદાસ વછરાજ
અશાડ શુદિ ૨ એ શુદિ ૩
શુદિ ૧૩
એડને
For Private And Personal Use Only