SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામુકરાવળી. દિક વિકારને ફરજ કરે છે, પરંતુ કાચાપોચાઓએ તે નબળી બતથી સદા ચેતતા રહેવાની જરૂર છે, કેમકે તેમને તેને ચેપ જલદી લાગી શકે છે અને પરંપરાએ તે વધતા જાય છે એમ સમજી આપણે તે અધિક ચેતતા રહેવું. પ વિશ્વાસ વિષે. વિવારી સાથે જ છળે રમીજે, ન વૈરી વિશ્વાસે કદાપિ કીજે; જે ચિતએ પશુ ઘરીજે, તે આછી લીલા જગમાં વરી જે. ૧૮ દ્રિવજા ચાણાયકે ક્યું નિજ કાર્ય સા, જે રાજભાગી નૃપ તે મા, જે ઘુઅકે કાગ વિશ્વાસ છે, તો જાણે ઘુકને દાહ દ. ૧૯ ભાવાર્થ અને પરમાર્થ-સહજ સ્વભાવથી કે ધર્મબુદ્ધિથી જે આપણે ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખી રહ્યા હોય, આપણે તેનું કદાપિ અહિત કરીએ કે તેને અહિત મા દેરીએ એવું જે વનમાં પણ સમજતા નહેય અથૉત્ જેને આપણે સંબંધી કશે વિશ્વાસ ન હોય તેવા ભેળા ભદ્રિક શ્રદ્ધાવત વિદ્ધાસુને કદાપિ છેતરવાનો-દળે દેવાનો સ્વપ્નમાં પણ વિચાર કરવો નહિ; કેમકે વિશ્વાસઘાત કરવા જેવું એકે ઉગ્ર પાપ નથી. જે બીજા કેઈને વિશ્વાસ કરતા ન હોય તે પણ ધર્મ કે :ધમીજનને તે વિશ્વાસ કરે છે. તેવા શ્રદ્ધા જનેને છેતરવા, ભ્રષ્ટ કરવા, તેમને ઉંધે રસ્તે દેરવવા અને તેમનું અહિત કરવું એ કર્મના બહાને રાખી ઠગાઈ કે વિશ્વાસઘાત જ કહેવાય. તેવું પાપ અને હીરાકારૂં કી કદાપિ કરવું નહીં. તેમજ જે સદાય છળ તાકીને જ રહેતા હોય અને તેવી તક મળતાંજ છેતરપિંડી કરવા ચૂકતા ન હોય એવા બંને પ્રકારના (વાઈ અને અશ્વેત૨) શત્રુઓને શાણુ માણસેએ કદાપિ વિશ્વાસ કરે નહિ. મન, વચન કે કાયાથી અહિત કરનાર, કરાવનાર તથા અનુમોદનાર બાહ્ય શત્રુ પાય છે, જ્યારે કામ, કેપ, મોહ, મદ, લેભ અને હર્ષાદિક આંતર શત્રુ કહેવાય છે. - તેમને વિશ્વાસ કદાપિ કર નહિ, અર્થાત્ તેમનાથી સકાય રેત-જાગતા-સાવધાન જ રહેવું. તેમાં કદાપિ ગફલત કરવી નહિં તળી “વહાતિર વિસ:–' બહપતિ કહે છે કે કોઈને વિશ્વાસ છે નહિ, તેવો આશય એવું લાગે છે કે કોઇના વિશ્વાસ ઉપર બેસી ન રહું, સાચી નવું. પરની ઓરા જાણી લેવું નહીં. બને તેટલું બધું હા જરિ તથી જ કરવું, દરેક કાર્યમાં બને તેટલી જાતિ દેખરેખ રાખવી. જેથી કર વ મગફ હે પણ હાથ કમાણે છે અને બીજા ઉપર વિશ્વાસ રાખી રહેવાથી કોઈ ત પતાકાને ઇકત આવે છે તે રાવે નહિ. વળી તત્ શ્વાસી કિ. For Private And Personal Use Only
SR No.533412
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy