________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યમ પિતાનું સંભાળવા વિષે.
સરિતાતળાવ ગળાય નહિ સહુ જોઈતું વારિ ગળે, અઢી ના શકાયે મેદની ઢંકાય છત્ર ન વાદળે; પગરણ ઉપાન છત્રી તાપ વરસાદે ધરે, સંભાળી ચાલે આપણું સફર સફળ તેની કરે. જળ વહિ જવા નિજ ઘર થકી પેલાં સુધારે ખાળને, સુધારવા નિજ બાગ બાંધે પાણી પહેલી પાળને; નિજ ઘર સુધારો ચીવટે કરશે બીજા જેઓ ડરે, સંવાળી ચાલે આપણું સફર સફળ તેની કરે. પી જુએ નિજ પગ નીચે પાવક અતિશે જે બળે, જોતાં પરાશ તેમાં આપણું કે શું વળે? પ્રજળ કામ ન પાપ જગનું ચવટે નિજ સુધરે, સંત રો આપણું સફર સફળ તેની કરે. પરકાશતી દે છે પર લાભ શું તે મેળવે, એડેડલ મા કપાળ વિષે હદય ખેદે દ્ર અંતરણ શત્રુ હઠાવા પ્રેર્યતા જેઓ ધરે, સંવાળી ચાલે આપણું સફર સફળ તેની કરે. ખિી પરાઈ આલ અંતર શીદ અમથું બાળીએ, પર પાપી પંચાત શી ગુણ દોષ નિજ નિહાળીએ પઅર હોડમાં ગજને ગુમાવા કેણ આગળ કે ધરે, સંભાળી ચાલે આપણું સફર સફળ. તેની ઠરે. નિહાળીએ નિજ મરતકે શુંબી રહેલા કાળને, સાધી લહે તે આપણું જીંડી અવર જંજાળને; જેવાશે તેવું લણે નિરો સહુ ફળ આખરે, સંભાળી ચાલે આપણું સફર સફળ તેની ઠરે. સાધન અક્ષા વડે વળી અંતરાય કમ ઉદય વિષે, સરધર્મ આરાધન કદિ કમતી બને તેવા મિલે, દસ સફળ નરમ તે પ દેષથી જેઓ ડરે, ભાછી ચાલે આપ સફર સફળ તેની ઠરે.
- દુર્લભજી વિ. ગુલાબચંદ મહેતા.
૧ સરિતા=હી. ૨ ઉપાન-ગર, ડા. ૩ તાપ==ા. ૪ વા=અએિ.
ખર
For Private And Personal Use Only