SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ શ્રી જૈન ધમ પ્રકાશ કેળવણી હાલમાં અલતી જૈન શાળાઓમાં અપાતી નથી. એ કેળવણીના ખાસ હેતુ જૈન બને,ક્રિયામાર્ગની રૂચિવાળા કરવા, શુદ્ધ ક્રિયા કરનારા કરવા, ક્રિયાના હેતુને સમજનારા કરવા, શ્રદ્ધામાં કરવા, શુદ્ધ ઉચ્ચાર સાથે અર્થને સમજનારા કરવા ઇત્યાદિ છે. આમાંના એક પણ હેતુ પાર પડી શકતા હાય તેમ જણાતુ નથી. તેનું કારણ ખાસ તે લેખમાં બતાવેલ છે તે યાગ્ય માસ્તરાના અભાવનુંજ છે. અત્યારે તા યોગ્યાયામની વિચારણા સિવાય માસ્તરોનીજ અભાવ અથવા અલ્પ ભાવ દેખાય છે. તે આ સખ ધમ! મેસાણામાં ચાલતા પ્રયાસની અંદર જરૂર વધારા થવા જોઇએ અને અન્યત્ર પણ અને તા. પ્રયાસ શરૂ કરવા એઇએ. જયાં સુધી આપણે સારા શિક્ષકો સોંપાદન કરી શકશું નહીં ત્યાં સુધી આપણી ધારણા કાઇ પણ રીતે ફળીભુત થઇ શકશે નહિ. મુનિમહારાજાએ પણ આ સમ તમાં ધ્યાન આપે તે ચતુર્માસમાં ઘણુ કરી શકે તેમ છે, તેથી તેમને પણ આ સબંધમાં લક્ષ આપવાને અમે વિનતિ કરીએ છીએ. ધાર્મિક કેળવણીના ઇચ્છક દરેક બંધુએ. આ વિષયનું ચિંતવન કરી તેને માટે બનતા પ્રયાસ કરવાની Aras જરૂર છે. એવા ડાળઘાલુ ૩ર નથી, ડિલા અને રાખવી, દિશાએ હાથ પગ ન ધોવા, સ્નાન કર્યો સુરતમાં હાલમાં ભરાયેલ સંસાર સુધારા પરિષદના પ્રમુખ શ. ખ હરગોવિં’દદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ ખરા સસાર સુધારા કેવા ડાય તે જા વતાં કહ્યું. હતુ કે સુધારો કાંઇ ખાવા, પીવા અને પહેરવેશમાં રો નથી. અમારે દાંભિક અને ટાપટીપીઆ સુધારકે નથી જોઇતા. અમારે કહેવુ કાંઇ અને કરવું કાંઇ ગુરૂઓની આમન્યા ન વગર ગમે તેવાં કપડાં પહેરીને ખાવા બેસવું, રસ્તેથી આવતાં ગમે તેથી ખરડાયાં હાય તેવા જોડા ( બુટ ) પહેરીને રસોડામાં કે પવિત્ર સ્થળે જવુ, વિવેકને બદલે એ પણ ગાંડા છે. ધર્મ ઉપર અનાસ્થા તાછડાપણુ રાખવું એ કાંઇ સુધારી નથી, પણું રાખવી કે નાસ્તિક થવુ એ સુધારા નિહુ પણ ખીગાડા છે. પાતાને ફાવતું આવે કે પાતાને માજશાખ પ્રાપ્ત થાય એવા આચરણ સુધારકમાં હાવા ન જોઈએ. જેવડ દેશેાન્નતિ થાય, એટલે આપણી ધાર્મિક, નૈતિક, રાજકીય, આર્થિક અને સર્વ લેાકાની સામાજિક સ્થિતિ સુધરે, દેશમાં એકય વધે એટલે ટ્રેશન અને તેવા એક પ્રજા થાય અને દરેક વ્યષ્ટિ સમષ્ટિના સુખદુ:ખમાં ઉપાયે લેવામાં ખરા સુધારા છે. એમ હું માનુ છુ ” જૈન કામ માટે પ્રયાસ કરવા ઇચ્છનાર દરેક અધુએ આ વાકય વિચારવા લાયક છે. For Private And Personal Use Only
SR No.533412
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy