________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી દેવચંદ્રજી કૃત રતનસાર પ્રશ્નોત્તર.
श्रीमद देवचंद्रजी कृत विचार रत्नसार अंतर्गत उद्धरित
ઘર. (લેખક અને સંગ્રાહક-સગુણાનુરાગી કરવિજયજી ) પ્રભાવથકી નવનિધાન કયાં જાણવા ?
ઉ –સર્વજ્ઞ વીતરાગ આથી ક્ષાયિક નવ લબ્ધિઓ ઉપજે તે અને સાધુ-નિથ આશ્રી પારો ઈનિા વિષયવિકારો તથા ક્રોધાદિક ચાર કષાયને ક્ષય, જેથી અંતે નવ લાયિક લધિની પણ પ્રાપ્તિ થઈ શકે તે.
૦–વિષયવિકાર વિરસવાથી ક્યા ક્યા ગુણે પ્રગટે?
ઉ૦–ઇન્દ્રિયનો વિકાર ટળવાથી હદયચક્ષુ ઉઘડવાથી નિર્મળ બેધ પ્રગટે. જિયનો વિકાર ટળવાથી શ્રી જિનવચન શ્રવણ અભિરૂચિ ઉપજે અને તેમાં દહ શ્રા--પ્રતીતિ જાગે. રસનેંદ્રિય વિકાર ટળતાં સહજ અનુભવ રસાવા પ્રગટે. ધ્રાણે િવિકાર ટળતાં સહજ ગુણવાસના પ્રગટે તથા સ્પર્શેન્દ્રિયને વિહાર ટળતાં સહુંજ બજાવ પરિણતિને સ્પર્શ—ટે થવા પામે.
પ્ર– દિક વિકાર ટળવાથી ક્યા ગુણ પ્રગટે? Go– ક્ષમા, તા, સરલતા અને સતેષ ગુણ પ્રગટે.
– ભાવે તથા વિભાવે પરિણમવાથી શું ફળ થાય ? ઉ૦–– ભાવે પરિમવાથી સમ્યમ્ દર્શન (સમ્યકત્વ), જ્ઞાન અને રિત્ર (આનંદ)નો લાભ થાય અને વિભાવે પરિણમવાથી મિથ્યાત્વ, અજ્ઞાન અને વિષય કષાય એવી જીવ બ્રિમણને વધારે.
પદ–વિષયાદિક ઇચછા અને મૂછવડે શું થવા પામે ? ઉ—- ઈછા અજ્ઞાનની અને મૂછવડે મિથ્યાત્વની વૃદ્ધિ થાય. પ્ર -- જીવના ૨ ગુણ અને પર્યાય શાથી સમરે–સુધરે ? ઉ– રમ્યગદાન (સયત્વ), જ્ઞાન અને ચારિત્રવડે અનુક્રમે સુધરે. પ્ર---જન્મ, જરા અને મરણનું દુઃખ શાથી ટળે ? G -- રાત્રયી-સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ.
--મિથ્યા, રવિરતિ અને અશુભ વ્યાપારવડે બાંધેલા કમ તયા -
ડે
પૂવે
-- કે, બિતિ, જપ, સંયમકરણ તથા શુદ્ધ નો
પ પડી છે. - 1, જી : વિહરતારાશિ
કેમ . ?
For Private And Personal Use Only