________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
* *
A કપ
"
पुस्तकोनी पहोंच.
૧ પયુંષણીષ્ટાલ્ડિંકો વ્યાખ્યાન પર્યુષણના પ્રારંશના ત્રણ દિવસ વાંચવા માટે આ એક સંગ્રહ કરવામાં વાળે છે. તેમાં કરકર વિગેરેમાંથી સંસ્કૃત પદ્યબોધ કથાઓ લીધેલી છે.
તાઓના દિલનું રંજન કરે તેવી શાળવતી રાણીની, આદ્રકુમારની, સયંભવ રિની, હિઆ ચોરની અને સૂશા રાજાની કથા લીધેલી છે. કાગળ બહુ ઊંચા વાપર્યા છે. સહાયક શ્રી રાણપુર નિવાસી શેઠ વાડીલાલ પુરૂત્તમ છે.
( ૨ દીક્ષાવિધિ તથા વ્રતવિધિ. આ લg Bતની અંદર પ્રથમ સુનિની દીક્ષાવિધિ આપી છે અને પછી શાકને માટે ચતુર્થ તે ચારણ વિધિ આપી છે. પ્રાંતે વીશસ્થાનક, પીસ્તાળીશ અગ૧ અને રૌદ પૂર્વના તપનો વિધિ આપે છે. પાછળના બે તપના ગુણ પણે આપ્યા છે. આ બંને પ્રતે શ્રી વિજયજી જૈન ગ્રંથમાળા તરફથી લેe તરીકે મળેલ છે. આ તમાં પાટણના એક ગૃહસ્થે સહાય કરી છે. ' આ બંને પ્રતે ફકત પિસ્ટ પેકીંગ ખર્ચનો બે આના મોકલવાથી સાધુ સાહી અને જ્ઞાન ભંડારને ભેટ મોકલવામાં આવે છે. પત્ર ઉપર જણાવેલી સંજાને લાવનગર લઇ ,
૩ પૂર્વાચાર્ય વિરચિત કથા સંગ્રહ : આચાર્ય શ્રી આનંદસાગરસૂરિના શિષ્ય મુનિ માનસાગરે આ મત રદ પાનાની બહાર પાડી છે, કિંમત છે આના રાખી છે, સહાયક વેરાવળ અને મુંબઈ તારી જુદા જુદા ગ્રહસ્થ છે, તેની અંદર ચુલા ઉપર ચંદર બાંધનાર મુરાદરીનો, વીશ થાનક પડી પત્તા સ્થાનક ઉપર દેવપાળની અને સુપાત્રદાન ઉપર આડાબઢ રાજને મદનમંજરીની કથા આપેલી છે, બે કથા સંસ્કૃત પદ્યમય ને એક રાતજાય છે. તેની એક નકલ સુનિ માનસાગર તરફથી સભાને ભેટ દાખલા મળે છે.
- ૪ કણસ્થાન મરહ (હિંદી અનુવાદ) આ પૂર્વારા પ્રણિત સંસ્કૃત ગ્રંથને હિંદી અનુવાદ મુનિ શ્રી તિલકકિ. જયજી પંજાબીએ કરેલું છે, અને અમદાવાદ આત્મતિલક ગ્રંથ સોસાઈટી છપાવે છે, કિંમત બાર આના રાખી છે. તેની એક નકલ સભાને ભેટ મળી છે, મુનિરાજે પ્રયાસ સારો કર્યો છે. ગ્રંથ વિસ્તૃત હોવાથી સાત લક્ષપૂર્વક વાંચા આ વિશેષ સમાચના કરી શકાય તેમ છે, ગુણસ્થાનકને વિષય જાણવા માટે બહુ ઉપછેરી જંથ છે. મંગાવવા ઇચ્છનારે ઉપર જણાવેલી સંસ્થાને અમદાવાદ રતનપfમાં લખવું.
કે,
For Private And Personal Use Only