SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { {O નવીન વષૅની સાથે નવાં કાર્યોની શરૂઆત થાય છે. ધાર્મિક ક્રિયાઓ પાછું કીન વર્ષોમાં તરત જ રારૂ કરવાની હોય છે; તેધી ત યાગી અને પ્રાંત સમય સુધી ઉન્નતિ આપનાર જ્ઞાનની આરાધના નિષિને વર્ષની શરૂઆતમાં જ જ્ઞાનપંચએ દિવસ નિર્માજી કરવામાં આવ્યો છે. આ તિર્થને હુમા અપૂર્વ છે, તેની રોધના ઉત્કૃષ્ટ ફળ આપનાર છે. પ્રતિમાસે આ વિષ્ટિ યથાશક્તિ તપસ્યા અને જ્ઞાનભકિતથી રહેવાની છે. પ્રતિમાસ ન મળે તે વર્ષની શરૂઆતમાં જ જ્ઞાન ધર્મ આવે છે, તે તિથિ તે માણેવ ાનઆરાધનામાં પસાર કરવાની છે. નની આશાતના તજવી, જ્ઞાન અને નાનાપક, વારમાં ગેડવવાં, તેની પ્રા જના કરવી, તેનું ઝુમાન કરવું, યથાશક્તિ તેની હક્તિ કરવી, અને તેવી તપસ્યા ફરી માને જ્ઞાનમય કરવા અને કાર્યગજ્ઞાનનું જ માને ધાન ખારાધન નિમિત્તે દેવવંદન, ખમાસમણુ તથા અને તે પૈષધત હજુ તે તિથિનાં કર્તવ્યો છે. ગાન આરાધનાનાં ફળ શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. પણ તે સર્વ મધ્યમ ફળ છે, ઉત્કૃષ્ટ ફો તા પરમપદની પ્રાપ્તિ છે. યથાશક્તિ આ પર્વની રાખનામાં દરેક મધુએ ખભાળ થવુ. જીંદગી પર્યંત આ તપસ્યા ચરતાં અને જ્ઞાનનું મહુમાન તથા સેના અને અભ્યાસ કરતાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયને સદંતર નાશ થાય છે. ા ાબતમાં વરદત્ત અને ગુહ્યુમરાની કથા સુપ્રસિદ્ધ છે. ચાક્તિ આ રાજ્યમાં તત્પર રહેશ અમે દરેક જૈનને ખાસ ભલામણ કરીએ છીએ. કાર્તિક શ્રુતિ ૧૪ પણ નજીક આવતી ય છે. ચેગ્રાની તે પૃાતિ સૂચવે છે. મુનિ મહારાન્ત અને સાધ્વીજીએને જે તેસામાં સાધુના વિદ્વારની ખાસ જરૂર છે તેવા ક્ષેત્રે તરફ વિહાર કરવા અને તેમના ઉપદેશામૃતનું પાન કરાવવા અમારી પિ વિક્તિ છે. હવે શ્રી સિદ્ધાચળની યાત્રા થી થઇ જશે કાર્તિક કુલ ૧૫ જે પાલીતાણામાં માટે ગેળા ભરાશે. યાાળુઓને ધર્મશાળ!માં ઉતરડી અગવડ પ્રથમના જેવીજ હજુ ઉભી છે. ઘરશાળા કરાવનારા સખી ગૃહ કોને તેમની ટર્મ શાળાઓને લાભ ગમે તે શીખત ાર ગરમ જૈન છે. ધુ દલો લઇ શકે તે માટે પ્રથમ ણુ અને રજૂઆત કરી હે, પરંતુ હજુ સુધી તેવા ફોઇ પણ પ્રમય થયે. જણાતી નથી. ધર્મળા કરાવનાર વ્યુ દ્વેને પુનરપિ વિન કરવામાં આવે છે કે તમે ખેંચેલા દ્રવ્યને દ્રુપદેશા કરવા તમારી ધ ના દ્વારા સર્વને માટે ખુલ્લા રહે ગમે તે યાત્રાળુ ગમે તે સમયે ઉતરી શકે તેને પ્રાધ જરૂર કરશે. મેળાના સમયે અને અન્ય રાજ્યમાં દીર ભંગલાનની ગુરમાં જે ધમાલ થાય છે, સ્ત્રી પોની એક જ થાય છે, ચાર સુદ્ધ ગત બે દા cofinando' any alle 0 3 For Private And Personal Use Only
SR No.533411
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy