________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન કેળવણીની સેસની દશા.
૨૭
શિક્ષકો પિતાપિતામાં સુધારા કરી, ખામી દૂર કરી, ખરેખરી (તન, મને નથી) ફરજ બજાવી પિતાને ર પેલી સયાઓને નમુનેદાર બનાવે છે. હું નારાની સંખ્યા વધે, તેઓની હાજરી સારી રહે, માબપિની સ્વાભાવિક રીતે લાગણી વધે, આવક સારી રહ્યા કરે અને તેમાં કુદરતી રીતે પ્રેમવાળા થાય, આવી સ્થિતિ અનુભવી તેમ નજરે જોયેલી હિંસાથી બીજાં બધાં કારણોને ગણ ગણી શિક્ષકોની ખામીના કારણનેજ મેં આગળ ધર્યું છે. કેટલેક સ્થળે બ્રાહા કે અન્ય જેનેરો દ્વારા કામ લેવામાં આવે છે. આવી વ્યક્તિઓ દ્વારા જેને કેળવણીની વૃદ્ધિ કે સંગીનતા કેમ થઈ શકે ? તેઓ અભ્યાસીઓ ઉપર કેવી છાપ પાડી શકે ? તે વિચારવા જેવું છે. પણ શિક્ષકો ન મળે તે હેવ એટલે ન છૂટકે તે. ઓને આદર આપવોજ પડે કાર મુકે something is better than nothing (બીલકુલ ન લેવું તેના કરતાં થોડું પણ હેવું તે સારું કહેવાય ) એ ગ્ય છેવાથી તેવા શિક્ષકો નીમનારને આપણે કાંઈ દેષ દઈ શકી બે નહિ. મેગ્ય શિક્ષકેની ઘણીજ ખોટ છે, એ મુદ્દાને પુષ્ટ કરવા માટે જ બ્રાડ વિગેરેની નિમણુકની હકીકત અત્રે જણાવવી જરૂરની ધારી છે.
સારા પગાર આપવાને ઇચ્છવા છતાં સારા શિક્ષકો કે સુપરીન્ટેન્ડન્ટ મળી શકતા નથી, એવી ફરિયાદે-પોકારો ઠેકાણે ઠેકાણે સંભળાય છે, તેથી તે શિક્ષકે તૈયાર કરવાની જનાવાર કરી તેને વગર વિલને અમલમાં મૂકી દેવાની શાસનપ્રેમીઓની ખાસ ફરે છે. પદીર મુનિરાજે બે આગ ભીર અને મહત્વની બાબત તરફ ઉપેક્ષા ન કરે તે વરતજ કાન પર લે છે શકે છે. તેઓ આ બાબતમાં ધારે તે કરી શકે તેમ છે. અહીં આપણે એક બાબત વચ્ચે વિચારી જોઈએ. તે એ કે જીવન નિર્વાડ કરવા માટે લેકને ખર્ચ બહુ વધી ગયા છે. લકે પરદેશ જઈ ઘણું વ્ય કમાય છે, વ્યાપારદ્વારા ઘરું પેદા કરે છે, તેવા - ખતમાં થોડી આવકવાળો ધાર્મિક શિક્ષક થવાની લાઈન તેઓ પસંદ કરતા નથી– પોતે તે લાઈન લેતા નથી, અને લેવડ દેતા નથી-લેતાં અટકાવે છે. આનું તાત્પર્ય એ છે કે તેઓ પોતાના બાળકોને એ લાઈન લેવા દેતા નથી અને એમ કરવું તે તેઓને માટે જ્ઞાભાવિક છે. કેટલાક ધાર્મિક ખાતાંઓનો પગાર ખાવા ઈરા નથી, કેટલાક તો ધર્મમાં ઉંડા ઉતરી જવાના ભયથી, બીજું (પ્રવજ્યાસુ, પરિણામ આવવાનો ભય રાખે છે, એ આદિ કારણોથી પણ પિતાના બાળકોને
ઇન લેતા લેતા નથી, છતાં એ લાઈનમાં ખાવા પીવા ઉપરાંત સારી રુકોલરશી આપવામાં આવે અને એમાં નિખાન અને ઉત્તીર્ણ થયેલાઓને શરૂઆતમાં જ હાર પગાર મળવાની આપવાની ખાત્રી આપવામાં આવે એટલું જ નહિ પણ તેઓ દર બે જ પ્રોફાન આપવાનું ચાલુ રાખી તેઓને અમુક સારી રે (પની અમુક કારક સ્થિતિ સુધી લઈ જવામાં આવે તે એ વાર્થથી લેશિની
For Private And Personal Use Only