SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતશિક્ષાના રાસનું રહસ્ય ૨૫૧ -~ -- પરીક્ષા કરવા માટે ત્યાં આવી અને સવછા ગાયનું રૂપ ધારણ કરીને રાજમાર્ગમાં ઉભી રહી. એવામાં રાજપુત્ર રથમાં બેસીને તે રસ્તે નીકળ્યો. તેણે પ્રમાદથી ગાય પાસે બેઠેલ ના વાછડાને પગ રથને પડ વડે કચર્યો, જેથી તે વત્સ તરતજ મરણ પાપે, એટલે ગાય રૂદન કરવા લાગી. તે સાંભળી લે કે તેને કહેવા લાગ્યા કે— “તું રાજા પાસે ન્યાય કરાવવા જા.”ગાય ત્યાંથી રાજમંદિર પાસે ગઈ અને પિતાના શિંગવડે તેણે નીતિઘંટ વગાડ્યો. તે વખતે રાજા જમતે હતો. પિતાની અચળ પ્રતિજ્ઞા હોવાથી રાજ ઘટના સ્વર સાંભળી જમવાનું અધુરૂં મૂકી ઉઠ્યો. બહાર આવીને જોયું તો એક ગાય ઘંટ વગાડે છે. રાજાએ તેને પૂછ્યું કે –“તને કે પરાભવ કર્યો છે કે જેથી તું ન્યાય માગે છે.” ગાયે પિતાનો વાછડે રાજાને બતાવ્યું. રાજાએ જાણ્યું કે “આ વાછડાને પણ કોઈ વાહનવાળાએ કર્યો છે, તેથી તે મરી ગયો જણાય છે તે માટે આ ગાય ફરિયાદ કરે છે,”રાજાએ જાહેર કર્યું કે- આ ગુન્હાનો જુગાર હાથ લાગશે ત્યાર પછી હું જમીશ.' આ વાક્ય સાંભળીને રાજકુમાર કે જે નજીકમાંજ ઉભો હતે તેણે કહ્યું કે મારા પ્રમાદથી આ વન્સ મરી ગયો છે માટે મને યેગ્ય દંડ સપિ.' પાએ તરતજ.સ્મૃતિશાસ્ત્રના જાણવાવાળા અને દંડનીતિમાં કુશળ એવા વિદ્વાનેને બોલાવ્યા અને રાજકુમારને શે દંડ આપવો તે પૂછયું. તેઓ બોલ્યા કે– હે રાજન ! તમારે રાજને ચોગ્ય આ એકજ પુત્ર છે તે તેને માટે શું દંડ બતાવીએ? ” રાજા છેલ્લા કે –“રાજય કનું ને પુત્ર પણ કેને? મારે તે ન્યાય કરે છે માટે જાય છે. રાજા તે તેજ કહેવાય કે જે દુખનું દમન કરે, સંતનું પિષણ કરે, ન્યાયવડે રાજ્યમંડાર ભરે, કેઈને પણ પક્ષપાત ન કરે અને વિને સંભાળે આવાં છ બેલ સાથે તેજ રાજા કહેવાય-બી જ નહીં, માટે મારે તો ન્યાય કરે છે. એટલે પંડિતે બોલ્યા કે--જેણે જેવું કામ કર્યું હોય તેને તે બદલે આપ એ નીતિ છે.” એટલે તરતજ રાજાએ રથે મંગાવ્યું અને રાજપુ વને રાજમાને સુવાડશે. પછી તેને હુકમ કર્યો કે–રાજપુત્રના પગ ઉપર થઈને રથ ચલાવો.' પણ કોઈએ રથ ચલાવ્યું નહીં. એટલે મંત્રીના કાર્યો છતાં રાજા પોતે રથ ઉપર બેઠે અને કુમારના પગ ઉપર રથ ચલાવ્યો. તે જ વખતે રાજ્યની અધિષ્ઠાયિકા પ્રગટ થઇ, રામાન ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને પોતે રાજાને પરીક્ષા કરવા માટે અહી હું એ હકીકત પ્રગટ કરી. રાજાને તેણે ઇન્યાક શાસે કે“હે પુત્રની પણ દરકાર ન કરતાં ન્યાય કર્યો, માટે તું ખરેખર રોડ છે. ” આ પ્રાણું કહીને દેવી લઈ થઈ ગઈ અને રાજાની સર્વત્ર પ્રશંસા થઈ, સાવા ન્યાસ કરનાર ને પણ રાજા અજવા. dો કહે છે કે- રાગ ન જતા નથી. બીજા રાજાઓ તો અનેક પ્રફ For Private And Personal Use Only
SR No.533411
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy