SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિંત કુમાર Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૧ વિદ્યાના પારગામી થયા. ત્યાં પણ અહ’કારથીજ મૃત્યુ પામીને તેજ નદીપુર ગાયન કરનારી ડુબ થયા. તેને જોઈને પુરેાહિતને તેનાપર ઘણા સ્નેહુ થવા લાગ્યે એવામાં કોઇ કેવળજ્ઞાની તે ગામે પધાર્યાં, તેને પુરોહિત નમ્રતાથી પૂછ્યું કે “.... પૂજ્ય ! આ ડુબના પર મને ઘણું પ્રેમ થાય છે તેનું શુ‘ કારણ ? ” ત્યારે કેવળી તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું, તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણુજ્ઞા થયું; તેથી તે કેવળી પરમાત્માનાં વચન સાંભળવાના રસિક થયા. પછી તે ગાય પાતાના ઉદ્ધારના ઉપાય પૂછ્યા. ત્યારે શ્રી કેવળીએ સ્યાદ્વાદપક્ષથી યુ એવું મન, વચન અને કાયારૂપ ત્રણ યાગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તથા ને ાના હેતુરૂપ પાંચ ચેગના સ્વરૂપનું પણ નિરૂપણ કર્યું. તે આ પ્રમાણે — मोक्रेण योजनायोगः, सर्वोऽप्याचार इप्यते । विशिष्य स्थानवर्णार्थालंबनै काग्रेगोचरः ॥ १ ॥ - ભાવાર્થ- સર્વ આચાર મેાક્ષની સાથે ચેાગ કરનાર હોવાથી ચેાગરૂપ કહે છે. તેમાં પણ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચને વિશે કરીને યાગરૂપ માનેલા છે. ” અહીં મિથ્યાત્વાદિકના કારણભૂત એવા મન, વચન, કાયાના ચેગ ક‰ કરવાના હેતુભૂત હાવાથી . ચણુ કરવા નહીં; પણ મેાક્ષસાધનના હેતુભૂત ચે જ સંહણુ કરવુ', સમગ્ર કર્મના જે ક્ષય તે મેાક્ષ છે. મેાક્ષની સાથે જોડનાર હાવા તે યાગ કહેવાય છે. જિનશાસનમાં કહેલા ચરણુ ં સમ્રુતિ, કરણ સતિરૂપે ર આચાર માક્ષના ઉપાયભૂત હાવાથી યાગ છે. તેમાં પણ સ્થાન, વર્ણ, આલખન અને એકાગ્રતા એ પાંચ પ્રકારના ચેગને વિશેષે કરીને મેક્ષસાધન ઉપાયમાં હેતુ માનેલા છે. અનાદિ કાળથી પરભાવમાં આસક્ત પ્રાણી ભવભ્રમણુ કરનારા હેાવાથી પુગળના ભગિવલાસમાં મગ્ન થયેલા હેાય છે, તે આ યોગ પ્રાપ્ત થતે નથી. પરંતુ અમારે તેા એક મેાક્ષજ સાધ્ય છે; એમ ધા જે પ્રાણી ગુરૂ મરણ તથા તત્ત્વજિજ્ઞાસા વિગેરે યાગવડે નિર્મળ, નિઃસ`ગ અને પર નંદમય આત્મસ્વરૂપને સંભારીને તેનીજ કથા સાંભળવામાં પ્રીતિ રાખે છે, તે ણીને પરપરાએ આ યાગ સિદ્ધ થાય છે; પણ મરૂદેવા માતાની જેમ સર્વ :પ્રા એને અલ્પ પ્રયાસે સિદ્ધિ થતી નથી. કેમકે મરૂદેવા માતાને તેા આશાતના ઢાંષ અત્યંત અલ્પ હતા, તેથી તેને પ્રયાસ વિનાજ સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી; અને ર્મ જીવાને તા.આશાતનાદિ દોષ અત્યંત હોય છે, તેથી ગાઢ કના ખ‘ધનવાળા ` વાને લીધે તેમને તે સ્થાનાદિ ક્રમે કરીનેજ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧ અ ડેટની જાતિ છે. For Private And Personal Use Only
SR No.533294
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy