SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સુત્ર વિવરણ. ૧૩૩ દુઃખ તેમને અનેકવાર અનુભવવાં પડે છે. વડનાં બીજની પેરે તેમના દુઃખની પર પર વધતી જ જાય છે. તેવી નિરાધાર સ્થિતિમાં તેમને કોઈ પણ ત્રાણ શરણ કે વધારત તું જ નથી. શાસ્ત્રકારે મુક્ત કહ્યું છે કે धर्माणाधिगतश्वर्या, धर्ममेव निहंति यः । થે જાતિવી, તે સ્થાપિટ્ટોપાતી | ધર્મ વડેજ મોટાઈ પામ્યા છતાં, ધર્મવડેજ પૂજાપ્રતિષ્ઠા, માનમરતબે પામ્યા હતાં અને ધર્મવડજ વિવિધ દ્વિસિદ્ધિ સાંપડ્યા છતાં જે મૂઢમતિ ધમને જ અનાદર કરે છે તેવા પાપ સ્વામીહીનું શ્રેય શી રીતે થઈ શકે વારૂ?” કૃતર માણસે તે ઉપગારીનો ઉપગાર એક ક્ષણ પણ નહિ વિચારતાં તે ઉપગારીને બ. ની શકે તેટલે બદલે વાળવા એક ક્ષણ પણ પ્રમાદ કરવા ઘટે નહિ. છેવટ સ્વઉપગારીની આજ્ઞાનું સારી રીતે પ્રતિપાલન કરીને પણ પિતે કૃતાર્થ થવું જોઈએ. કઈ રીતે ઉપગારથી વિરૂદ્ધ વર્તન કરી કૃતજ્ઞતાનું કલંક તે વહન ન કરવું જોઈએ; છતાં જે તેવાજ વિરૂદ્ધ વર્તનથી તન્ન થાય છે તે અધમ છેને કદાપિ પણ ઉદ્ધારઘ સંભવ નથી.તેઓને તેવાં પાપાચરણુથી કદાપિ સમાધિ થઈ શકતી નથી. તેઆ તે કેવળ અધોગતિના અધિકારી હોવાથી જ્યાં ત્યાં જ્યારે ત્યારે અસમાધિનેજ પ્રાપ્ત કરે છે. આવા દૂષિત જેને અન્ય લોકોના હિતમાંજ વધારે કરે છે.પિ. તેજ સમાધિગ્રસ્ત છતાં અન્યને સમાધિભૂત શી રીતે થઈ શકે ? “ વર્ષ ઝર ફુવી નું કર્થ a” તેિજ નિધન છતે અન્યને ધનાઢ્ય કરવાને શી રીતે સમર્થ થાય ? આ પ્રમાણે સ્વપરનું હિત કરવાને બદલે અહિત કરનાર પામ૨ પ્રાણી ની સારસંતતિ વધતી જ જાય તેમાં આશ્ચર્ય શું ! આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવ્યા વિના અને પિતાનું ખરું કર્તવ્ય જાણ્યા વિના જીવને ભવભવમાં ભટકવું પડે છે. માટે શાસ્ત્રકાર પિતાનું શુદ્ધ સ્વરૂપ જણાવતા સતા આ પ્રાણી પિતાનું શુ દ્ધ સ્વરૂપ કેમ જાણી શકતું નથી, તેનું કારણ કહે છે-- निर्मवं स्फटिकस्येव, सहज रूपमात्मनः । પ્રોપશિવવં, ગમતત્ર વિમુઘત્તિ ૬ . ભાવાર્થ—-આત્માનું સહજ-સ્વાભાવિક સ્વરૂપ તો સફાટિક રત્નની જેવું નિમલજ છે, છતાં તેને લાગેલા ઉપાધિ સંબંધવડે કરીને જડ-અવિવેકી જન તેમાં મુંઝાઈ જાય છે. વિવરણ–યુદ્ધ ફટિક રતન જેવું નિર્મળ હોય છે, તેવુંજ નિર્મળ આ ભાનું સહજ સ્વરૂપ છે. તેવા શુદ્ધ સ્વાભાવિક વરૂપમાં કંઈ પણ ઉપાધિ સં. For Private And Personal Use Only
SR No.533291
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy