________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન ધી પ્રકાશ. માનલિક, ૮ વણાદિકબિક, કે દબિક અને ૧૦ પાનાનક. એ દશે વિકે જો બે બાળકો માટે વિશે કશુ માં પ્રથમ નિક ત્રિકને અર્થે ત્રણવાર નિરીદી થાય છે. તે ખરો પરમાર્થ ન સમા નારી માળા ભકતો પોપટની માફક ફકત પ્રભુની પાસે નિરરી નિરી પયા કરે છે તેમને લય સુંધારવા માટે આ ઉદ્દેશ છે તે લારા દા
આ દરેક ત્રિકને પરમાર્થ પિતે રામજી બીજા મુધ અને તે સમજવા પિતાની યોગ્ય ફરજ વિચારી ઉક્ત ઉદેશ સાર્થક કરો.
૧ નિરીહત્રિક-પ્રથમ શ્રી જિનેધરની જગતિ (કેટ) ના દાર સિતાં પોતાને પર રાંબી વ્યાપાર ભાગ- વિધિ કરવા તે પહેલી રહી હતી. પ્રદક્ષિણા કરીને દેખાતી આશાતના ટળી જાય ! સિતાં બી ડિદિર સંબંધી વ્યાપાર-વિકપ તજ 3પ બીજી નિકરી કહેલીપછી વિધિવત રાય ( અાન, ફળ, ધાદ) થી શ્રી જિને કરી કયા સંબંધી વિકલ્પ ન જવા રૂપ ત્રીજી નિકાળી કહી શી જિને પ્રભુની સ્તુતિ માટે સત્યવંદનવિધિ સાચવવી. સિતારોને રીવરી પણ ભાવની વિશુદ્ધિ થાય તેવા પ્રભુને સદ્ભૂત ગુણોનું કિન કરવું.
૨ પ્રદક્ષિણાત્રિક--પ્રભુની જમણી બાજુથી ભાવ નિવાર બુદ્ધિથી વા પાન દર્શન ચારિત્ર પામવાની બુદ્ધિથી શ્રી જિનમંદિરની ! તીમાં વણા પૂર્વક માર્ગમાં કોઈ પગુ પ્રકારની આશા ને તું દેખાય
તે ( જો ) દૂર કરી કે બીમા પાસે દૂર કરાવી ત્રણવાર ઉપયોગથી મણ કરવું તે.
૩ પ્રણામવિક–ગમે તેટલે દૂરથી જ્યારે શ્રી જિનેશ્વર પ્રભુનું દાં થાય ત્યારે તરત બે હાથ આદર પૂર્વક જોડી અંજલિબદ્ધ નમસ્કાર, રીએ તે પ્રથમ પ્રણામ. પછી પ્રદક્ષિણદિક દઇને મધ્યકારમાં આવી છે સમીપે અર્ધ અંગ ભાડવા રૂપ “અવનત” કરીએ તે બને મ. છેવટ પ્રભુની યધા અવસર દ્રવ્ય પૃ કરી ચૈત્યવંદન પહેલાં પારો ગ (બે હાથ તથા બે તથા જાનુ મસ્તક) તે સંપૂર્ણ ભૂમિ સાથે આ વિવાવડે પંચાંગ પ્રણામ ત્રણ વાર ભૂમિને જ પ્રભાવિત કરીએ નીને પ્રણામ.
૪ પૂજાત્રિક--યથા અવસર સવારે, મધ્યાન્હ તથા સાંજે મોચિત ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવી ગુહને કહી છે. તેમાં પ્રભાત
For Private And Personal Use Only