________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. અને તેની
૧ર (ઉપર ભાન તો નથી કે મા પછી તેઓ કાંઇ સ્વતંત્ર ધંધાને માં મુંબઈ આવ્યા હતા. કોઈની મદદ કે ઓળખાણ ન હોવાથી કેટલાક
મત માં સંબંધો વિચાર . છેવટે ઝવેરી બજારમાં ખેતીની દલાલી કર ,
' તે ભાગ પકડશે. એકાદ વર્ષ તે માંડમાંડ ગુજરા ય લ ા ી, પણ મારે પાલનસાર હોવાથી થો વખ
માં બે વાર રાતી ફિલ્મ ના ઉપર પ્રીતિ થઈ, અને દલાલી મારી લા લાલ. મને મારા પાણી ઉરામ શેઠ તે તેના વિનય, "ના, ના વિગેરે ગુણોથી તે બહુજ ચહાતા, અને તેને સુખી કરવા આતુર જણાતા. બે ત્રણ વર્ષ એમ સારી રીતે ચાયા તે અરસામાં મેહનલાડા - ગુજરાન ચલાવવા ઉપરાંત ત્રણ ચાર હજાર રૂપિયાની પુંછ પણ કરી શક્યા.
તેવા મુંબઈમાં મરકીનો ઉપદ્રવ શરૂ થયો. ગરીબ, તવંગર, યુવાન, કહુ ઘણાં માણસે મરકીના રાપાટામાં આવી ગયા. લોકો તેથી નાશ બાગ કરવા મંડયા, પરંતુ મરકી તે રિંતરની થઈ પડી એટલે સુખી ગૃહર બહાર પરામાં રહેવા લાગ્યા, અને રાધારણ રાણમે. બહાર રહેવાની શંકા નહીં હોવાથી ભારી બને તે ખરૂં એમ ધારી નિઃશંક થયા. મેહનતલ લ ગુ! તો, રળવાની શકિતવાળે હતો તેથી તેણે નિઃશંક ન બનતા આ ચારામાં એક છે. નાર રૂપિયા ખરચી દેરાસરની ત્યાં સગવડ હોવાથી માટીમમાં એક બંગલાઘાટનું નાનું મકાન લીધું, અને પોતાના કુટુંબ સાથે ત્યાં જ રહેવા લાગે. તે પછી ગંગા ડારી, શાણી અને પ્રસન્ન સ્વભાવવાળી, હાવાથી પાડોશના સઘળા કુટુંબોમાં પિય થઈ પડી. મોહનલાલ જમીને મુંબઈ તે પછી ગંગા કાંઈ ભરતી, સારી સારી પડીઓ વાંચતી અને નાની પાસે બેસવા આવેલી સ્ત્રીઓને સારાં સારાં દૃષ્ટાંત આપી બોધ આપી. ૨. માહલાલ પારો પણ મોહમમાં રહેનારા કાઠીઆવાડી પુરૂ અને બીન પાંડાલીઓ ઘણી વાર આવા અને મોહનલા લતેને સારી સારી શિખામણની વાતો કહેતો આથી તેઓ મોહનલાલને માસ્તર કહેતા અને સ્ત્રીઓ બંને મંગાને બદલે ડાહી બહેન કરીને બેલાવતી. ભી પર બને પારખા સ્વભાવના હોવાથી તેનો ઘરઆર સ્વર્ગ સમાન સુખરૂપ ચાલતાં હતા.
પરંતુ આ સંસારમાં હંમેશા એક સરખું ચાલતું જ નથી અને અસ્ત દિય--ગુખ દુઃખના ચક્ર ફર્યા કરે છે. મોહનલાલ અને ગંગાના સંબંધમાં
For Private And Personal Use Only