________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ પુરૂષ કથા.
બંધની બુદ્ધિએ કરીને શિત કદિ પરિસહ, આતાપના, કેશોચ અને ભ ધારણ વિગેરે વ્યથા જેઓ આવે છે તેમને તે માત્ર કાય જોશને અ
જ થાય છે. તેનું કાંઈ બીજું ફળ મળવાનું નથી સુધા સહન કરવી તે મૃત્યુને માટે થાય છે, તપકર્મભેગવંચના માટે છે, દેવ પૂદિ ધનહાની માટે થાય છે અને મને ધારણ કરવું તે પ્રત્યક્ષ દાંભિકપણું જ છે. લેકે ધ કથાનું વ્યાખ્યાન મુગ્ધ લોકોને ઠગવા માટે જ કરે છે તેથી રવેઅછાવડે વિય સુખનું સેવન કરવું એજ ખરેખર તત્વ છે.
દુરભવ્ય બે-ઇટીવન્ય સને ત્યાગ કરીને પરભવમાં સુખ પામવાની આશાએ જે પ્રાન કરે તે હાથમાં આવેલા પક્ષી ઉડી દઈને તેને પકડવા માટે પાસ નાખવા જેવું છે. તેથી હું તો કહું છું કે જે પ્રાપ્ત થયું હોય તે જોગવીએ, મનમાં આવે ખાઈએ, અનેક પ્રકારના મદિરાદિક જળ પીએ અને આનંદ કરીએ. મને તો આ ધર્મજ ખરેખરો ઇર લાગે છે.
ભવ્ય છે કે આ સંસારમાં શોભનીક એવા ધર્મ અને અર્થ બંને ઈ સાધવા બાબ છે, માટે અર્ધ બની સાધના કરવી. કેવળ બેમાંથી એકમાં આરાપ્ત થતું નહીં.
આસન્નસિદ્ધિ બો–સર્વ અર્થનું મુખ્ય સાધન એ ધર્મજ ચારે પુરૂષાર્થમાં પ્રધાન છે અને સજ્જનોએ નિરંતર ઉદ્યમી થઈને તેજ સેવવા
ગ છે. આવી કાદિને અર્થે ગૃહ ઉદ્યોગ કરવાની જરૂર છે ખરી પરંતુ તેનું પ્રમાણ બાંધીને પરિચિતપણે ઉદ્યણ કર; શેવ સર્વે કાળ ધર્મને સાધનમાં વ્યય કરો .
છે. નિપાપ બુદ્ધિમાન તત્વ સિદ્ધિ બે કે–સવંદા અવિચ્છિન્ન ઉગી એવા ઉત્તમોત્તમ પુરૂષોએ સેવેલે અને સર્વે સાવધ રોગને ત્યાગ કરવાથી આભવ અને પરભવમાં ૨ાબ પરિણામવાળે સાથે ધર્મજ દિવાંક સર્વે જમાએ સર્વદા સેવન કરવાં વ્ય છે.
આ પ્રમાણેના કથનને અનુસારે પાંચે સાર્થપતિઓએ પોતપોતાની કન્યાને યોગ્ય એવા અનુક્રમે પાંચે વર છે એમ જાણ્યું. તેથી તેમાંથી એકેકને બોલાવીને એક સાથેવાકે પિપિતાની કન્યા આપતાં કહ્યું કે “આ મારી કન્યા હું તમને પરણવું છું, માટે તમારે આજથી તેની આજ્ઞામાં વવું. આ પ્રમાણે કહીને કન્યા આપવાથી તેઓ બહુજ પ્રસન્ન થયા. ૧ મહાહની પુત્રી નરકગતિને ભવ્ય પર. ૨ અતિમહુની પુત્રી નિર્યગતિને દુરભવ્ય પર. ૩ સંમેહની પુત્રી નરગતિને ભવ્ય પર,
For Private And Personal Use Only