SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮ થી જ છે . નબિંબોની પૂજા કરે અને તીર્થકરોના કયાકને અવરે ૧ કરવામાં સામેલ થાય.” ૦૨-૮૩. પ્રધાન આયુસ્થિતિ લગે, વિશાળ ગ રસાળ; ચવી ઉત્તમકુળ અવતરે. બહુ ગદ્ધિમત ભુપાળ. ૯૪. વળી બહુ વિસ્તૃત આયુષ્યની સ્થિતિ પર્વત મહા વિશાળ સુખ ભોગને ભાગ–અને આયુસ્થિતિ પૂર્ણ થયે ત્યાંથી ચાલીને પાછો મનુષ્ય - ઇ ઉત્તમ કુળમાં અવતરે ત્યાં પણ બહુ ઋદ્ધિવંત રાજા થાય.” ૪૪. ન્યાય વિજય જસ ઉજળા, રમણી યુત પરિવાર, શુદ્ધ ધર્મ કરી અવતરે, ચઢતે રર અવતાર. ત્યાં રાજ થઈ ઉજવળ ભામ, સર્વત્ર વિજયીપણું અને નિર્મળ અશ મેળવે. તેમજ સ્ત્રી પુત્રાદિ સને અનુકુળ પરિવાર પામે તે ભવમાં પુ નબંધી પુણના થી મોટમાં ' ના શબ્દ પ્રેમનું અધન કરે ર લ કર ર રૂ. ૬: અ ૬ નાશ. ૮૬. * એ નિ મનુને દેવતાને અને મન નો ભા કરતાં, સુખમાં અને ગુશ્રેણીમાં વૃદ્ધિ પામતાં, છેલ્લે ભવે રાવે વરતી-ગારિત્રને અંગીકાર કરી નિરતિચાર પણે પાળીને મોહને નાશ કરે. અર્થાત્ ભવ ભમણ કરાવનાર પ્રબળ શત્રુભૂત મેહની કમનું સમૃળ ઉમૂલન કરે.” શાન દર્શના વરણ તિમ, અંતરાય ચકચુર કેવળ યુગ પ્રગટાવીને, ચિદા નંદ ભરપુર. દ8. “ તે સાથે ભાવગી, દશાવરણી અને અંતરય કર્મ પણ ચક ચૂર કરી છે. એ પ્રમાણે ચારે ધાતિક ક્ષય કરીને કેવળ ગાન અને કેવળ દન રૂપ ભાવ ચક્ષુ યુગળ આત્મામાં પ્રગટ કરે. જેથી નાનાનંદ વડે ભરપૂર બિતિ પામે.” ૮૭. આયુ લગે ભૂવિ પાવન કરે, પજે રસુરકાર સાથ; દિવ્ય ધ્વનિ દયે દેશના, પ૨ ઉપગારી નાથ. “ પછી કેવલી અવસ્થામાં, આયુષ્ય હોય ત્યાં સુધી પૃ પીને પવીત્ર કરતા સતા વિમ રે, દેવતાઓ અને મનુ ન સમુ તેમની સેવા પણ કરે અને તે પરઉગારી તથા અનાથ ભવ્ય જીવોના ના એવા કેવલી ભગવંત દીય સ્તરે દેશને આપે. જેથી અનેક ભp પરિબોધ પામે.'' ૯૮. For Private And Personal Use Only
SR No.533150
Book TitleJain Dharm Prakash 1897 Pustak 013 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1897
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy