________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી જનધને પ્રકાશ, હાસના શરીરનાં બંધારણ જુદા જુદા પ્રકારના હેય છે એટલે એક માણસને જે વા બહુ અરાર કરે તે દ બીને જરા પણ અસર કરતી નથી તે, જનાવરો અને માણસના શરીરની રચનાતો તદન જુદા જ પ્રકારની છે તેથી જે આવધ જનાવરને અસર કરે તે મનુષ્યને કરજ કેમ
ઉપર કી ગયા તેથી પણ લીવ નિરંમ પણું “ બીપીસેકશન” ના બીન તથા : વર્ગમાં સમાયેલું છે યુરોપમાં હાલ કેટલીક જગ્યાએ કેવળ અભ્યાસીઓની અને જુદી ડાકટરોની નણને માટે, કઈ નવરોને બાઇલરોમાં જીવતાં મૂકી મરતી વખતની તેની છબી લેવામાં આવે છે; કોઈને ચીરીને તેનો પ્રાણુ જ જુએ છે. એવા એવા અનેક પ્રકારના અમાનુનિક અખતરા કરવામાં આવે છે.
વીવીસેકશનના ત્રીજા વર્ગના પ્રયોગો એવા છે કે જાનવરો મરીન ત્યાં સુધી કેટલું દુઃખ સહન કરી શકે છે તે જોવા માટે જુદા જાઇ યમાં નાંખી તે વખતની રિથતિ જોવાય છે-વીવીસેકશનના પણ કરનારા પોતે જણાવે છે કે છેલ્લાં થોડા વરસમાં માત્ર દસ લાખ જ પ્રાણીઓના ૧૧ લેવામાં આવ્યા છે. અકસ! આને કેટલું નિ પાછું તે દમ લાખની સંખ્યાને તે હજુ માત્ર લેખે છે.
“ પાસુર ઈન્સ્ટીટ્યુટ” જે આ દેશમાં સ્થાપવાની હીલચાલ થાય છે તે વીસેકશનનો એક ભાગ છે. પાસુર નામના એક દંગ રસાયણ શાએ, હડકવાનો ઉપાય શોધવા માટે વીવીસેકશનના પગે કરી આખ મા
ઓના જીવ લીધા. પામ્યુરને પણ આ પ્રમાણે છે: --પ્રથમ કાકાલાં કુતરામાંથી કાઢેલી ઝેરી રસી, જીવતાં સસલાં આ ડરો ની પરી ઉપાડી તેમાં દાખલ કરવામાં આવે છે. આ સસલાંઓ અને કરો જ્યારે તડકામાં થઈ મરી જાય છે ત્યારે તેની કરોડના તંતુઓ કાઢી લેવામાં આવે છે. પછી તેને સૂકવીને તેનો કાંજી જેવો રસ બનાવવામાં આવે છે. પછી આ રસી માત્ર હડકાયેલા દરદીઓના શરીરમાં નહી પણ સાવ માણસે શરીરમાં પણ દાખલ કરવામાં આવે છે, એવા હેતુથી કે તેઓને કરી હડકમાં થાય નહીં. આ પ્રમાણે પોતાનાં લાજ બનાવવામાં પામ્ય પોતે ૧૮૮૪ ની
For Private And Personal Use Only