________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેષ્ઠિ પુત્ર સુંદર ત્યુ પામે એતો નિયજ સમજો, દિઓના વિષયમાં આસક્ત થા મા, અમે આ ભવમાં બે પર ભવમાં મહાદારૂણ દુઃખ પામે છે તે ઉપર શ્રેષ્ટિ પુત્ર સુંદરનું દૃષ્ટાંત આ નીચે પ્રદર્શિત કર્યું છે તે લક્ષ દઇને વાં – - કલિંગ નામના દેશમાં પઢ પ્રાસાદની શ્રેણીઓ વડે મંડિત સુવર્ણ બ-. રેલું વણપુર નામે નગર છે. તે નગરીમાં નૃપ અને અમાત્યાદિકને સંમત
મંગળ નામે શ્રેષ્ઠ વસે છે. તે દાન, દયા, દતા અને દાક્ષાદિ ગુગેનું સ્થાન છે. તે વિના ગુણે ભરેલ્હી અને ગૃહકામાં કુશળ તેમજ પ્રીતીનું પાત્ર જેયાળી નામે રસ્ત્રી છે. તેમને ગેરઠ કળામાં પ્રવીણ, રૂપ અને મોભાગ્યની જા મૂર્તિ હોય તેવી અને કામદેવનાં ગૃતુલ્ય સુંદર નામે પુત્રી છે. • તે નગરમાં સુરસુંદ૨ નામે એક બીજો કટિ વસે છે, તેને સુંદર નામે પુત્ર મહારૂપવંત છે. તેણે એકદા સખીઓના પરિવારે પરવરી સતી રા
યે માર્ગમાં ચાલી જતી સુંદરીને દીઠી. તે વખતે તેને દેખવા માત્રથી સુંદ૨ સ્મરના બાવડે વિંધાઈ ગયો. તેથી તેને વિશે ભીના થયેલા મનવાછે તે સર્વ સ્થાનકે તેનેજ દેખવા લાગ્યો. છીછરા પાણીમાં જેમ માછલું તરફ ક્યા કરે-શાંતિ ન પામે તેમ કાનોમાં કે એકાંતમાં, સ્વપમાં કે જગૃતપણમાં કોઈપણ જગ્યાએ તે શાંતિ પામને નહીં. તેના મિત્રો પાસેથી સુદરની આવી અવસ્થા જણી મગળ શેઠની પાસે જઈને સુરસુંદર શેઠે પિતાના પુત્રને માટે સુંદરી યાચના કરી, કુળ, ઘર, રૂપ, અને વર સંબંધી બીક પરીક્ષામાં સુંદર ભાગ્ય અને મેં સુંદરી તમારા પુત્રને આપી એમ મુરાદરશેઠે કહ્યું - એ ખબર સાંભળીને સુંદર સ્વસ્થ થયો.
તે જ નગરમાં દ્રાદિ સમૃદ્ધિ વડે કુબેર ભંડારી જેવો અને ઘણા મબોથી વાતો કુબેર નામે છે. વસે છે, તેણે પણ સુરસું શેઠને ઘેર આવી શેઠ ન હોવાથી પાવતીની પાસે પિતાના પુત્રને માટે સું. દરીની માગણી કરી. પ્રથમ ની હકીકતથી ચા જાગી ગુણાવળીએ વ્યાદિ વડે મોટી ઋદ્વિવાળા એ કદી માગણી કબૂલ રાખી.
અનુક્રમે વિવાહ માટે નિર્માણ થયેલા દિવસે બને વર પિત પિતાના સજન વર્ગ સહીત સુમંગળ શેરને ઘરે એક સાચેજ આવ્યા. સરખા અભિમાની, સરખા સ્વજન વૈભવવાળા અને સરખી કન્યાની ચાઇનાળા તે બંને શેઠીઓ મદોન્મત્ત હસ્તિની જેમ નિરંકુશપણે વવા લાગ્યા. તેના સન્ન બદ્ધ થઈને આવેલા સ્વામિ મફત સુભટો પિોત પોતાના ની
For Private And Personal Use Only