SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्मप्रकाश. JAINA DHARMA PRAKASHA. દાહરે, કરજીનમતરસ રસનાથકી, પાનકારે પ્રતિમાસ; & રા) રસિકબને રસમન્ , વાંચી જૈનપ્રકાશ. મારી મક - પુસ્તક ૮મું. શક ૧૮૧૪ મહા શુદિ ૧૫ સંવત ૧૯૪૯ અંક ૧૧ મે, -.. . :- - ઉજ્ઞાન ( સ્ત્રગ્ધરા. ) વિધેશા વીર સ્વામિ ચરણકજ નમું ઉર ઉત્સાહ ધારી, તારી આજ્ઞા પ્રમાણે મતિ અનુસરતી રાખજે મેક્ષ ગામી; તારી આજ્ઞારૂપી જે મુગટ શીર ધરે સર્વ સિદ્ધિ વધારે, તારી આજ્ઞા અને અતુલ સુખ કરે તેજ સંસાર તારે. ૧ આજે આ પંચભારે વિષમ સમયમાં એક આધાર તારે, બાકી કલ્પીત ભાખે ઉદર ભરણ તે માર્ગ જુઠે નઠાર; તારી સુશાંત મુદા સકળ ભય હરે એજ મુર્ખ ઉથાપે, તારી આજ્ઞા અમોને અતુલ સુખ કરે તેજ સંસાર તા. ૨ જે શ્રી તીર્થકરોના અતુલ અતિશયે નીકળી કંઠ દ્વારા, સારી કલ્યાણકારી વદન વીવરની પુષ્કરાવધારા; શોભે સ્યાદાદરૂપે મધુર મૃદુ અતિ ભવ્યને તારનારી, એવી શ્રીવા દેવી પરમહિત કરે વિશ્વ આનંદકારી. ૩ દીપે કાંતી રૂપાળી વિધ વિધ વરણે દીવ્ય દેવાંશી ખાસી, લીલા અદ્દભુત ભાસે જગત જનની તે ઉર આપે ઉજાસી; For Private And Personal Use Only
SR No.533095
Book TitleJain Dharm Prakash 1892 Pustak 008 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1892
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy