________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश.
JAINA DHARMA PRAKASHA.
Sિ
દાહરણ જિનમતરસ રસનાથકી, પાનકારે પ્રતિમાસ છે રસિકબને રમગ્ન , વાંચી જૈનપ્રકાશ.
આ
પુસ્તક ૮ મું. શક ૧૮૧૪ શ્રાવણ શુદિ ૧૫ સંવત ૧૯૪૮ અંક ૫ મા,
-
-
-
विवेक.
(રાગ મલ્હાર.) વનચર વીરા રે વધામણિ, કહેને કયાં થકી આબે; એ રાહ
વિવેક વધારો સે પ્રીતથી, જશ પામશે જગમાં, અધિક ઈજતથી ઓપશે, વેગે વધશો વગમાં. વિવેક. ૧ વિવિધ વિદ્યા ભણે ભાવથી, શાસ્ત્ર બહુ મન ધારે; હુન્નર હાથ કરે ઘણાં, વિના વિવેક તે હારે.
વિવેક. ૨ હદય ભૂમિમાં જે વાવશે, વિધા વૃક્ષજ ચારૂ; વિવેક વારિએ જે સિંચશે, થાશે સફલ તે સારૂં. વિવેક. ૩ લક્ષ્મી વરી પ્રેમે સંપને, વિધા વરી છે વિનયને; કી વરી છે વિવેકને, જુઓ જગતમાં નયને. વિવેક. ૪ દોષ હશે કદી આપમાં, પણ વિવેક જે મનમાં જેમ કલંક ચંદ્ર કીર્ણમાં, તેમ લય થાય ક્ષણમાં. વિવેક ૫ મણિ મુક્તાફલ રત્નના, આભૂષણ અંગ ધરશે; ૧ સુંદર. ૨ પાણી. ૩ ને.
For Private And Personal Use Only