SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ ૫૪ ધટે છે. સંપત્તિના પૂરથી વિસ્તાર પામતા માણસ નદીની જેમ પેાતાને ત થા પરતે પીડાકારી, આત્માને કલુષિત કરનાર અને ૬:કર્મ રૂપી લવરે આ ભવ તથા પરભવમાં નાના પ્રકારના અનર્થની પરંપરાને પામનાર થા ય છે. સંવર ભાવવાળે, પ્રસન્ન આત્માવાળા અને મર્યાદામાં રહેલ રાસ નદીની જેમ નિરતર પેાતાને તથા પરને સુખકારી થાય છે માટે અધિક સંપત્તિ એ આત્માને અધિક રીતે મલીન કરનાર થાય છે.જે રાત્ન અ નેક દેશ જીતી લે છે, ઘણુા વૈરીએને હણે છે, ઘણા મહેલો બનાવે છે તેએને પણ મેળવેલી સર્વ સંપત્તિ એક ધાર નિદ્રાય થાય છે અર્થાત મૃત્યુ આવે તેને તે સર્વે નિદ્રામાં પડેલા મનુષ્યની જેમ નકામું થાય છે એટલુજ નહિ પણ અત્યંત લેવાથી મેળવેલ તે સર્વ વસ્તુ–સ ંપત્તિને અન્યજતે ભેગવે છે. એને તે ફક્ત આરંભના ટ્રાપજ પ્રાપ્ત થાય છે બાકી મેળવેલી સપત્તિતે વિવાહાદિને વિષે બનાવેલા ભાજનની જેમ વિનશ્વર અને પરાર્થે થાય છે. સ્વાર્થતા ફ્ક્ત આત્મ ચિંતવનમાંજ છે. માટે આ સર્વ સંપત્તિના વિસ્તારનું અભિમાન કરવું તે મિથ્યા છે. જગમાં તેએાજ ધન્ય છે કે જે પરિગ્રહને આ પ્રમાણે દુ:ખ અને દુર્ગતિનું મૂળ જાણી તેને ત્યાગ કરે છે. એમ વિચારતા રાળ તત્કાલ વિષમિશ્ર અન્નની જેમ વિષયથી વિરક્ત થયેા. વાંચનાર ! આ કેવા ઉમદા વિચાર ! તું પશુ તત્વ દ્રષ્ટિથી વિ. ચારીને તને પણ જે સંપત્તિમાં અજ્ઞાનતાના કારણથી અધિક મેણુ છે તે સંપત્તિએ દુઃખકારકજ છે એમ જણાશે. એની સ્મૃદ્ધિ આગળ તારી સ્મૃદ્ધિ તે। તુચ્છ જેવી છે તે! તું પણ તેવી સંપત્તિમાં મેડિત ન થતાં એમની જેમ વિચાર કરે અને તત્વ તરફ નજર ફેરવર્ષે જેથી કલ્યાણ થાય. બાકી નિરંતર મેામાંને મેહમાં લીન રહી છેવટે મૃત્યુના સ્વાધીન થનાર હતા . આપણે યુને જોઇએ છીએ અને જ્ઞાતીના વચન પ્રમાણે તેએ પાતાના મનુષ્યભવ થા ગુમાવી ગયા એમ કહીએ---જાણીએ છીએ માટે આપણે પણ તેવા ન ગણાઇએ તેને માટે વિયાર રાખવેશ એજ સમજુતી, એજ ડહાપણ અને એજ જ્ઞાનનું કુળ ધરે જઈ ગુણુસેના રાણીના પુત્ર સુષેણુને રાજ્યે સ્થાપી રાણીની સા થે ચારિત્ર અંગીકાર કર્યું. અનેક પ્રકારના સાધન સહિત રૂડીરીતે ચારિત્ર પા તે પાંચમે દેલેકે ગ્યા. For Private And Personal Use Only
SR No.533088
Book TitleJain Dharm Prakash 1892 Pustak 008 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1892
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy