________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાશનો વધારો સાથે અને ફાલ્ગુન સંવત ૧૯૪૩,
બીજા બે ત્રણ જણ સહિત પાછા આવ્યા. શેઠ ન આવ્યા તેનું કા રણ ફકત એને નીમકહરામી નથુ વિગેરેના પક્ષ કરો અને કારખાનાની અખુટ દોલત લુંટી જનારને પુષ્ટી આપવી તેન્દ્ર રતું, તેમણેગાકવેલા ગાંધી હાવા કલણ તથા ગગજી કપાસીએ પણે ગણી કરી વધુને એક માનની મુદત આપે તેટલી મદદમાં તે { ન પહલે વાંકને કારશો ? મુ. આ સવાલનો જ વાગ્ય ની આજ્ઞા મુજબ હેરી માંનલાલે આપ્યા કે આ સમય તેને સુન્નત ખાપવા માટે સઁધ એક ત્ર થયેલા નથી પરંતુ નાકારશીના નેતરા દેવા માટે મળોછે. માટે તે વાત દરમ્યાન લાવવાની જરૂર નથી છતાં કદાચ તમારું તે મત દરમ્યાન લાવવી હોય તે તેને પ્રથ મ ગઇ ગારીયે તમારા ઘણા આગ્રહને લીધે છ માસની મુદત પવામાં આવી હતી જેને આજે અગ્યાર માસ થયા છતાં તેણે પતાવવાની કાંઈ પણ ડીલચાલ કરી નથી એટલુંજ નહીં પણ અચાપી પય. તું ખુદનું પગીને તે કરેલ ગતિના દલા ન મળે હેવી માગણી કરે છે તે તે કબુલ કરવામાં આવતી નથી. આ પ્રમાણેનો પ્રત્યુત્તર સાંભળી આવેલા બે જણા મેલ્યા કે અમે શેઠને પુછી વીએ, રોધે કહ્યું કે અમને અત્રે એકઠા થયા ત્રણ કલાક ઉપરાંત - રેલછે અને તેથી હવે જે કામ કરવાનું તે શરૂ કરીએ છીએ માટે તુમ હી લઈને સત્તર આવો. મ ગયા અને અત્રે કામ શરૂ થયું. પ્રારંભમાં ઝવેરી માહનભાઇએ અમદાવાદના સંઘ તરફથી ગયા વરસના ફાલ્ગુન માસમાં બહાર પડેલા ઠરાવ પત્રામાંની એક નકલ કારખાનાના દફતરમાંથી વાંચી સંભળાવી કહ્યું કે આ રાવને અમલ સર્વ રથો થયા છતાં અત્રેના ટીગ્યાએ વિભ્રમ મતિવાળા હોવાથી અત્ર થયા નથી તેથી તે ડરાવ આજે અમલમાં આવે છે. અને ગઇ કાલે એટલે મહાવદી ૧ મે અત્રે સંઘના તત રા દેતી વખતે શ્રી મહુવાવાળા શા, ફતેચંદ્ર ૧૮ જેમને દૈવ
For Private And Personal Use Only