________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્ન
n
ળના પરિણામ દુઃખદાયફ છે. પ્રતિ ક્ષણે જેજે આહાદિક નાના પ્રકારના પુદ્ગળનું બંધન તે મદીપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત દારૂણ રાય. બીજી ગતિ ઊંટ સરખી દોય, તે ગતિ ત લેિ સરખી ધરતી ઉપર પગ ધારણ કરવા કરતા પણ અત્યંત તીવ્રછે. ત્રીજુ સંસ્થત અત્યંત તીવ્રતીવ્ર હુંડક નામે છે તે પાંખ છેદન થયુંલે પક્ષી જેવો દુ:ખી હોય તેવું દુઃખદાયક છે; વળી દેખવાથી પણ મહા ઉદ્વેગકારી છે. ચોથું ભીંત પ્રમુખના પુદ્ગળ જે ઊડીને શરીરે લાગેછે તે ખડ્ગ ધારા સરખા છે. પાંચમું તે નરકાવાસાના વર્ણ સવંત્ર અંધકારમય, વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, ગળ, લોહી, વસા, પરૂ અને મેરે કરીને સહીત તથા સ્મશાનની પેરે સ્થાનકે સ્થાનકે માંસ, કેસ, હાડ, નખ, દાંત અને ચર્મ કરીને યુકત એછે. છઠો ગંધ શ્વાન, શિયાળ, સર્પ, માંજાર, ગ્યને ને!ળી પ્રમુખના મૃત કલેવર પડયા હોય તેના ગંધ કરતા પણ અત્યંત દુર્ગંધી છે. સાતમા રસ તે કડી નુંખંડી કરતા પણ અત્યંત કછૅ. આઠમા ૨પર્શ તે વીંછીના કાંટાથી અને કાંગના રામથી પણ કનિષ્ઠ છે, નવમા ગુલઘુ ૫રિણામ તે પણ અત્યંત દુઃખનુંજ ઘરછે. દરામે શબ્દ તે અત્યંત વિલા પાકંદ દુઃખકારી શબ્દના પુગળ છે. એ પ્રમાણે નારકીને સારૂં કરતા પણ તેના પાપોદયથી માઠી રીતે પુદગળ પરિણમે છે. જેમ વૈમાનિક દાતાના સુકોમળ હતું ૨પર્શથી પણ નારકીના છવો દુઃખ
પામેછે.
આ પ્રમાણે દશ પ્રકારની વેદના શિવાય બીજી રીતે પણ આ
A
નારકી જીવોને દશ પ્રકારની વેદના છે જેમાં શીત વૃંદના અને ઉષ્ણ વેદના એ બે પ છે.” શુધ્ધ વેદના તે સમરત અઢી દ્વિષા અન્ન તથા ઘા આપીએ તો પણ નારકીના એક છત્રની સુરા મટે નહી. ચોથી તૃષા વેદના તે સમસ્ત સમુદ્ર અને નદીના જળનું પાન કરાવીએ તે પણ એક તારકના કંડ તાળુ અને એષ્ટ
For Private And Personal Use Only