________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અને મારી
આર્ય ઊંધ ! સૌંસારમાં કેટલા પુષાથ છે તે સઘળામાં ધર્મ ો ચુડામણી સમાન છે અને સર્વે ધર્મને વિષે દયા ધર્મ એ શ્રેષ્ટÙ, સમરત પ્રાણીને વિષે જે દયા ભાછેતે સાંસારીક યાધિ, વ્યાધિ અને ઉપાધિના નાશ કરનાર છે એટલેજ નહીં પરંતુ તે સ વાત્તમ સુખને પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે, દયા. પાળવાને ઉપર મનુષ્યનું ચિત્ત આર્દ્ર હોયછે અને તેથી ગાઢ મિ જેમ વય ફળવી થાયછે તેમ તેઅને ધર્મ પ્રાપ્તિ સત્વર થાયછે ધર્મના ધંગે ક રીને જ્ઞાન દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીની પ્રાપ્તિ થતાં યાવત્ અલ્પકાળમાં જન્મ જરાને મરણરૂપ ભવ ભ્રમણના નાશ કરી મોક્ષ પદ પામી શકાય. માટે દયા એજ કલ્યાણ રૂપી વલીનું મૂળ અને શ્રેયરકર છે. દુર્ગતિએ જવાને દીપક તુલ્ય એવી જે હિંસા તેનાથી પરાડ મુખ થવું અને સુગતિના સાધનરૂપ દયાની સન્મુખ થવું તે દેશવીરતી શ્રાવકના પ્યાર વ્રત માંહેનું પહેલું છે. અને તે સ્થુળ માણાતિપાત વિરમણ વ્રત કહેવાય છે. એ પ્રથમ વાપરી હરિબળ માછીનું રસીક અને ચમકતી સાથે ધર્મદ્રતાએ અલૈકૃત ચિત્ર આ શુભ પ્રસંગે આપ સાહેòની સમક્ષ નાટક પે ભજવી ખાવાની આકાંક્ષા ધરાવુંછું.
અરે! પેલું જળ લઇને કાણું જાયછે ? ચાલ જોઊં.
(નયછે.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अंक पहेलो. પ્રવેશ પહેલો. (ધૂળ) --કાંચનપુરીનો રસ્તો,
(હરીપળ ની લેને ર્જાયછે અને ગામેથી અંક લિ છે.)
ય
હારી. દી.
ગજ ની જરા દીલ વંચા વેરી ફ્ ગ ૮ ૨૦
.
For Private And Personal Use Only