________________
Shri Mahavir Jain Aradhana Kendra
你現身
你現
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
માન િતંત્રી : શ્રી પ્રમાકાંત ખીમચંદ શાહુ ઍમ. એ., ખી. કેમ, એલ. એલ ખી.
線
你深深
ધ્યાન – સાધના
您現
: મૂળ લેખક :
મૂ
શ્રી વિજયવલ્લભસૂ રિધરજી મ. સા.
આાિત્મિક સાધનાનું અંતિમ શિખર છે ધ્યાન. આના પર ભારેહણ કરીને સાધક મુક્તિના શિખરે પહોંચી શકે છે. અન્ય સાધનાની માફ્ક ધ્યાન સાધના સરળ નથી, કારણુ કે સામાન્ય નાગલીનું' ચાન માટે ભાગે સાંસારિક વસ્તુમાં અધિક ડૂબેલુ હેવાથી તેએ વિશેષત: આ ધ્યાની જ હાય છે. એના પછી મળે છે. રૌદ્રધ્યાની, જ્યારે ધમ ધ્યાન તા બહુ ઓછા મળે છે અને શુકલ ધ્યાની તે વિરલ જ,
ગઈ કાલે જે બતાવ્યુ` હતુ` કે માનવી જેના અધિક પરિચય અને સ‘સગ કરે છે. તનથી એનામાં એવા જ ભાવના જાગે છે અને તદ્રુનુસાર ધ્યાનમાં બેલેા રહે છે. એના સ્વભાવ, આદત, વૃત્તિઓ અને સ ંસ્કાર પણ એને અનુકૂળ બનાવી ઢે છે આ કારણે જ પ્રથમ બે ધ્યાન અર્થાત આ ધ્યાન અને રૌદ્રધ્યાનના સપ અને માતાવણુથી બચવાની વિશેષ જરૂર છે અને ધર્મધ્યાન અને શુકલધ્યાનના વાતાવરણ અને સ'ગતિ પ્રાપ્ત
એગષ્ટ-૧ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**********
BR
For Private And Personal Use Only
窭燎燎癈 擞
陶陶陶琛
: અનુવાદક :
ડો. કુમારપાળ દેસાઈ
કરવાની પણ શેષ જરૂર રહે છે, પરંતુ ધર્મધ્યાન અથવા શુકલયાનના વાતાવરણને પ્રાપ્ત કરવા માટે
કેટલાક એવા આધાર જોઇએ જેનાથી એના પર દત્તાથી રહી શકાય. આના અભાવમાં આૌદ્ર ધ્યાનનું અશુભ વાષ કે સંસગ અને આકષા જે અને ખૂબ ઝડપથી માનવી એ પ્રવાહમાં વહેવા માંડશે વિશ્વમાં એટલા બધા ભય અને પ્રલાભન છે કે આધ્યાત્મક યાત્રીને માટે તે પહે
સાવધાની રાખવી આવશ્યક બની જાય છે
ધર્મ ધ્યાનમાં દૃઢતાથી અડગ રહેવુ', સતત પોતાની સાધનામાં તલ્લીન રહેવુ' અને આત્મભાવ ચૂકવું નહી એ માબતે ઘણી જ ખાવક છે પાત જલી ચેગર્દનમાં કહ્યુ છે, ધર્મ તુ રીત-ભાત દૃઢ મઃ ।
સાવિસા
""
લાંબા સમય સુધી નિર'તર ખાદર (શ્રધ્ધા) પૂર્ણાંક એનુ સેવન કરવાથી જ ચિત્ત વ્રુત્તિના વિરોધરૂપ યાગની ભૂમિકા દૃઢ બનશે.
[ ૮૧