________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી નવાનદ
વર્ષ ૬] વિ. સં. ૨૦૨૮ માગશર . ઈ. સ. ૧૯૭૧ ડીસેમ્બર [અંક-૨
ધર્મનો માપદંડ દુનિયામાં દરેક વસ્તુને માપવા માટેના માપદંડ આપણું અહિતમાં પ્રવર્તનાર તરફ હૃદયમાં મૈત્રી હોય છે. થર્મોમીટરથી તાવને માપી શકાય છે. ભાવ ટકી રહે એજ ધર્મને સાચે માપદંડ છે, વસ્ત્રને ગજથી માપી શકાય છે, અનાજનું તેલ, શ્રીપાળ ચરિત્રમ' ધવલશેઠનો પ્રસંગ આવે છે ત્રાજવાથી થાય છે, આમ દરેક વસ્તુને તેના મા૫- ધવલશેઠે પ્રીપાળને કચ્છમાં નાખવા માટેનું અને દંડથી માપી શકાય છે, ત્યારે જીવનમાં ધર્મને ઉપાએ કર્યા હતા છતાં શ્રીપાળ મહારાજાએ તેવા માપવા માટેનો પણ માપદંડ હોવો જોઇએ. ધવલશેઠનું મનથી પણ ખરાબ ચિતવ્યું નથી અને દુનિયામાં ધર્મ ધમે તે સૌ એકી અવાજે ડગલે ને પગલે ધવલશેઠના હિતની ચિંતા રાખી પોકારી રહ્યા છે, પણ જીવનમાં ધર્મ પરિણા હતી. અપકારનો બદલો પણ ઉપકારથી વાળવાની છે કે નહિ તે જોવાની ખાસ જરૂર છે. બુદ્ધિ થાય એજ ધર્મની શ્રેષ્ઠ ભૂમિકા છે. મનુષ્ય પોતાના પ્રતિસ્પધીનું પણ જ્યારે મનથી ધર્મ આત્માની સાક્ષીમાં છે લોક સાક્ષીમાં પણ ખરાબ ન ચિંતવે ત્યારે સમજવું કે તેના જીવ- ધર્મ નથી, આત્મા આત્માને ખરા સ્વરૂપમાં જાણી નમાં ધર્મ સાચા અર્થમાં પરિણમે છે અને તે જ શકે છે, પોતે શુભ ભાવમાં છે તે પિતાના સિવાય ધર્મને માપવાને સાચો માપદંડ છે.
બીજા કયાંથી જાણી શકે? કોઈ માણસ સામાયિક જગતમાં અનંતાનંત જીવો છે તે દરેક જીવો લઈને બેઠેલો હોય એટલે બીજા તો એમજ માનસાથે દરેક પ્રકારના સંબંધમાં આપણે અનંતવાર વાના છે કે, આ ભાઈ અત્યારે ધર્મ કરી રહ્યાં છે આવી ચૂક્યા છીએ. પૂર્વના વૈરભાવને લીધે કોઈ પણ સામાયિકમયે પિતાના અંતરના પરિણામ જીવને આપણી તરફ ઠેષભાવ પણ ઉત્પન્ન થાય છતાં કેવાં છે તે કાં પિતે જાણી શકે, કાં સર્વજ્ઞ જાણી તેવા જીવ તરફ સમજણના ઘરમાં આવ્યા પછી શકે, કોઈને દાન દેતા જોઇને બીજા તે એમજ આપણે ઠેષભાવ ન રાખવો જોઈએ કર્મ જન્ય માને કે આ ધમ કરે છે, પણ પોતે દાન કેવા પ્રકારના સંસ્કાર બધા જીવોના સરખા હોતા નથી; માટે આશયથી કરૌં હોય છે, તે પિતાને આત્મા જ જાણી
For Private And Personal Use Only