SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસ્વાદ અનુભવાતા પરમ આનંદ પ્રાપ્ત થાય છે, આપા જમવા કરતા સાધન સામગ્રી અને તે અનુભવનો વિષય હોવાથી પોતે જ તે મળી હોય, શાંતિ આપણું જીવન ચાલતું હોય, અાવી શકે છે. તે નકામી ઉપાધિઓ ન વધારતાં, સમાવિભાવ જ્યારે આત્મધ્યાન આ રીતે કરવામાં આવે પ્રાપ્ત કરવા માટે, યોગ અધ્યાત્મ જ્ઞાનનો નિત્ય છે તે વખતે યોગની સ્થિરતામાં કમશ્ર રોકાય સ્વાધ્યાય કરીને, અંતર્મુખ દષ્ટિ કેળવવી જોઈએ, છે, સંવર થાય છે, અને પૂર્વકમની નિર્જશ થાય ભેદજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ, સમગ્ર દર્શનની શહિ છે, એટલે અમે બંધ ભાવને અભાવ થતો જાય કરવી જોઈએ અને યોગ્યતા અનુસાર આત્મધ્યાનમાં છે, અાત્મા મુળ થતા જાય છે, આભામાં ગુણાનું પ્રાપ્ત થવું જોઇએ. આવરણ જેમ જેમ ઓછું થાય છે, તેમ તેમ અત્યારે જડવાદનો પવન-મોહનું તે.ફાન અને આત્મા પ્રકાશિત થતો જાય છે, આ સ્થિતિમાં અજ્ઞાનતાથી પરલક્ષી પરવતુ તરહની આસકિતથી, સંપૂર્ણપણે સ્થિરતા તે મુક્ત દશા છે. જ્યાં સુધી તે પિતાનું ચૂકી જાય છે, અને જન્મવું, ભણવું એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રકારે ગાવું, પરણવું, બાળ બચ્ચા ઉછેરવા, વૃદ્ધ થવું, આત્મધ્યાન ચાલુ રાખવું. ને મરી જવું, બસ આમાં માનવ જન્મની ઇતિ જયારે આત્મા આત્મધ્યાનમાં મગ્ન થાય છે, કર્તવ્યતા માને છે. ખાવું પીવું હહેર કરવી હરવું ત્યારે હું કાયજીવોની હિંસાથી વિરમે છે, ૧૭ ફરવું ને આનંદ કરવો એમાં જ મોજ સમજે છે, પ્રકારના સંયમથી શોભે છે, ૧૨ પ્રકારનું તપ ધ્યાન પણ આ રીતે આવા મહામૂલા માનવભવને વેડફી દ્વારા ચાલે છે, ધ્યાન એ પરમ તપ છે, ખાનથી જ દે એ તો નરી બાલીશતા જ ગણાય. જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાં પરમાત્માનું સ્મરણ સમયે સમયે આપણા જીવનમાં અત્યારે એવી વિસંવાદિતા કરવું નિવૃત્તિમાં નિર્વિકાર-ધ્યાન કરવું અને થઇ છે કે આપણે જાણે એક યંત્રરૂપ જીવન જીવી આમજ્ઞાન પ્રાપ્ત કરવું. રહ્યા છીએ, આપણને જાણે ફુરસદ જ નથી, આપણે સમાઇ ગયું એક ધ્યાનમાં, નવ તત્વનું જ્ઞાન ચિત્ત-મન તો જાણે કેટલાય ઝવ નાખતું સર્વત્ર જવા રવનાં જ્ઞાનથી, આ સ્વરૂપજ્ઞાન, ફર્યા કરે છે, આમ કરી લઉં, તેમ કરી લઉં, ૧ -અમર આત્મમંથન આમ થાય તેમ થાય, આદિ સંકલ્પ-વિકલ્પમાં, અસ્થિરપણે યોગોનો ઉપયોગ થાય છે. ઉપયોગ બધા તીર્થકર ભગવંયા ખાનથી જ કેવળજ્ઞાન રૂપ ધર્મ વિસરાઈ ગયો છે, રૂઢિગત ધર્મખાન પામી મુક્તિને પામ્યા છે. ગબાન પાર્શ્વનાથ પ્રભુ કરવા માત્રથી જ આપણે સંતોષ અનુભવીએ કમઠનાં ઉપસર્ગમાં સમતાભાવમાં ધ્યાનમાં સ્થિર છીએ, તેનાં ભમને સમજવાનો પ્રયત્ન કરતાં જ રહ્યા, ભગવાન મહાવીર સ્વામી સાડાબાર વરસ નથી, જે મર્મ સમજાય જાય તે આપણી દરેક સુધી યાનરૂપ તપમાં વિચમાં. ધ્યાન એ તપને જ પ્રવૃત્તિનાં કે નિવૃત્તિના સમયમાં આપણું ઉપયોગરૂપ પ્રકાર છે. જયાં આત્મધ્યાન ઉપયોગ પૂર્વક ચાલુ ધ્યાન ચાલુ જ ર૪ કલાક રહે. પણ આપણે સંસાર હેય છે, ત્યાં ઇન્દ્રિયોની યોગની સહજ સ્થિરતા વ્યવહારમાં એટલા બધાં ખેંચી ગયા છીએ કે જાણે હેવાથી, ભૂખ તૃષાને ખ્યાલ આવતો નથી. આપણું જીવન આ બધી ઉપાધિઓ તેડવા એટલે તે તપ બાહ્ય તપ અત્યંતર તપ સાથે હાય માટે જ હોય. છે. મુખ્ય દયાન અને સમતાથીજ કર્મ ક્ષય થાય આાનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531786
Book TitleAtmanand Prakash Pustak 069 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1971
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy