________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતનકણિકા
જ્ઞાની, અજ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીમાં ભેદ
૧ જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટયે છે, અને અન્ય પદાર્થને વિશે અહુંતા–મમતા વતા નથી, તથા ઉપયાગ સ્વભાવમાં પરિ શુસે છે, અર્થાત જ્ઞાનસ્વરૂપપણુ ભજે છે, તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન કહેવા ચાગ્ય છે.
૨ સ જીવાને એટલે સામાન્ય મનુષ્યને જ્ઞાની અજ્ઞાનીની વાણીના ભેદ સમજાવા કશુ છે. એ વાત યથાથ છે; કેમકે કેાઈક શુષ્કજ્ઞાની શીખી લઇને જ્ઞાનીના જેવા ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણુ જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યા જ્ઞાની માને, મદદશાવાન મુમુક્ષુ જીવા પણ તેવાં વચનથી
ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શખ્યું જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા ચેગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હાતી નથી.
જ્ઞાનીની
સહિતપણુ
વાણી પૂર્વાપર અવિધ, આત્મા ઉપદેશક, અપૂર્વ અન્રુ નિરૂપણુ કરનાર હાય છે, અને અનુભવ હાવાથી આત્માને સતત જાગૃત કરનાર ડાય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ્ણા હાતા નથી; સ॰થી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર પણ તે શુષ્કજ્ઞાનીની વાણીને વિશે વવા ચેાન્ય નથી, કેમકે યથાસ્થિત પદાથદાન ૧ જડ-ચેતનનુ નિશ્ચિત ભેદજ્ઞાન,
૧૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લે. જિજ્ઞાસુ
તેને હાતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હાય છે.
એ આદિ નાના પ્રકારના ભેદુથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું આળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા ચાગ્ય છે. જ્ઞાનીપુરુષને તા સહજ સ્વભાવે તેનુ એળખાણ છે કેમકે તે ભાનસહિત છે, અને ભાનસતિ પુરુષ વિના આ પ્રકારના આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.
અજ્ઞાન અને જ્ઞાનના ભેદ જેને સમજાયા છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનેા ભેદ સહેજે સમજાવા ચાગ્ય છે. અજ્ઞાન પ્રત્યેના જેના
મેહ વિરામ પામ્યા છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? ખાકી સામાન્ય જીવાને અથવા મદદશા અને મધ્યમક્રશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચના સાદશ્યપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીનાં વચના છે એમ ભ્રાંતિ થવાના સ‘ભવ છે. સભવ નથી, કેમકે જ્ઞાનીના વચનાની પરીક્ષાનું ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણુ કરીને તેવી ભ્રાંતિને ખળ તેને વિશેષપણે સ્થિર થયું છે.
For Private And Personal Use Only
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હાય તાપણુ વમાનઅવિરાધ-કાળજ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે મા વાણી જ્ઞાનીપુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની- જ્ઞાનીની વાણીને વિશે
(પૃ. ૧૪૨ ઉપર ચાલુ)
આત્માના પ્રકામા