________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર
બંધારણ
નામ. આ સંસ્થાનું નામ “શ્રી જૈન આત્માનંદ સભામાં રહેશે.
કાર્યાલય. આ સંસ્થાનું મુખ્ય કાર્યાલય ભાવનગર શહેરમાં રહેશે.
૨.
૩. જૈન શાસ્ત્રો અને સાહિત્યને ફેલાવે જૈન તેમજ જૈનેતરોમાં ભારત તેમજ પરદેશમાં
થાય તથા સમાજમાં જ્ઞાન તથા ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણી વધે તે આ સંસ્થાને ઉદ્દેશ છે અને આ ઉદ્દેશ સફળ કરવા તેને લગતી વિધવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી તે આ સંસ્થાનું કાર્યક્ષેત્ર છે.
વર્ષ
૪.
આ સંસ્થાનું હિસાબી તેમજ અન્ય કાર્યો માટેનું વર્ષ વિક્રમ સંવત કારતક સુદી એકમથી આસો વદી અમાસ સુધીનું ગણાશે.
સ . એકવીસ વર્ષની ઉમર પૂરી કરી હોય તેવી કઈ પણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વ્યક્તિ ( પુરુષ અથવા સ્ત્રી) અથવા જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સંસ્થાકે જ્ઞાનભંડાર નીચે મુજબ આ સંસ્થાના સભ્ય થઈ શકશે. (ક) આ સંસ્થાને એકી સાથે રૂ. ૫૦૧) કે તેથી વધારે રકમ આપનાર આ
સંસ્થાના આશ્રયદાતા (Patron ) ગણાશે.
નેધ–સંધ, સંસ્થા કે જ્ઞાનભંડાર, આશ્રયદાતા થઈ શકશે નહીં. (ખ) આ સંસ્થાને એકી સાથે રૂ. ૧૦૧) થી ૫૦૦) સુધીની રકમ આપનાર આ
સંસ્થાના આજીવન સભ્ય (Life member) ગણાશે.
For Private And Personal Use Only