________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
... પ્રકાશક:–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ..
વીર સં. ૨૪૭૨. વિક્રમ સં. ૨૦૦૨.
માર્ગશીષ. .:: ઇ. સ. ૧૯૪૫ ડીસેમ્બર ::
પુસ્તક ૪૩ મું, અંક ૫ મો.
USHISHUTIFUTUR G
UTUBSFEREFREE
જિનેશ્વર સ્તુતિ. એ! કલ્પતરુ એ! કામધેનુ, એ! સકળ સુખની વેલડી; એ! તિમિરટાળક જ્યોતિ ઝળહળ, એ! સુરત સાકર શેલડી.
ઝવેરી મૂલચંદ આશારામ વૈરાટી.
Indir CUCUCUCUCUCUÇUCUCUC..
UPUCUCUCUCUEN
UCUCU
એ નયને!
રાગ-ભીમપલાસ,
એ! નયને અમીરસથી ભરીયાં! એ! વયણે સુધારસ ભરીયાં. એ ! નયને. એ! ત્યાગી તપસ્વી વેરાગી, એની આંખલડી કરુણ ભીની. એ ! નયને. ૧ એ ! શુકલધ્યાનના બીજા પાયે, ઉતર્યા ઓજસ અજવાળાં. એ ! નયન. ૨ ગુણ પાંત્રીશે ભરી એ વાણી, એણે સંશય છેદયા અંતરના. એ ! નયને. ૩ દ્રવ્યભાવ નિશ્ચય વ્યવહારે, એ! ભેદ ઉકેલે ભીતરના. એ ! નયન. ૪ એ! રચતા દ્વાદશ અંગે જ્યારે, ચરણું સેવત્ વૈરાટી, એ ! નયને. ૫
ઝવેરીવાડ વૈરાટી નિકેતન
ઝવેરી મૂલચંદ આશારામ વેરાટી. અમદાવાદ,
הכתבתבות
BUCUCUCU
ILCIUCUCURUCUPUCN
UÇUCUSULULLÇUCUSIC
E
TCULULUÇUCUELCLEUS,
nland TET ETIETETI ,
UGUESEFUEUGUEST
For Private And Personal Use Only