________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞા ન
s
આ પ્રમાણે –અસંજ્ઞી જીવો શ્રોત્રેન્દ્રિયના અલેક” શબ્દથી અલેક સિવાય બીજું સદ્દભાવે શંખ શબ્દનું શ્રવણ કરે છતાં કશું પણ કહેવા ચોગ્ય નથી, તેમજ શ્રવણમાત્રથી આ શંખનો શબ્દ છે તે “સ્પંડિલ” શબ્દવડે થંડિતત્વ પર્યાય સિવાય નિર્ણય કરી શકતા નથી, જ્યારે સંજ્ઞી અને બીજું કશું પણ કહેવા યોગ્ય નથી. એથી વિષય અને ઇન્દ્રિયોને સંબંધ થવાની સાથે તેવા શબ્દ એકપર્યાય કહેવાય છે. એક જ આ શંખનો શબ્દ છે હત્યાકારક અક્ષર- પદવડે જેમાં અનેક પર્યાય કહેવા લાભ થઈ શકે છે. પરંતુ આ શંખને શબ્દ ચેોગ્ય હોય તે અનેક પર્યાય વ્યંજનાક્ષર છે કે રણશીંગાને શબ્દ છે, ઈત્યાકારક નિર્ણય કહેવાય. જેમકે “નવ ' શબ્દ. જીવ શબ્દતે થાય અથવા ન પણ થાય. આ પ્રમાણે વડે જીવ પણ કહેવાય, સર્વ પણ કહેવાય બાકીની ઇન્દ્રિયો માટે પણ સમજવું. અને પ્રાણ પણ કહેવાય. || ઇતિ લધ્યક્ષસ્વરૂપમ છે
શંકા–જીવ, સત્વ, પ્રાણી, એ શબ્દોમાં હવે વ્યંજનાક્ષરનું સ્વરૂપ કહેવાય છે – શું તફાવત?
વાચક એવા જે અક્ષરો વડે વાચ્ય એવા સમાધાન –બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચજે ઘટપટાદિ પદાર્થો પ્રગટ કરાય તે અક્ષરે રિય પ્રાણીઓ” કહેવાય, વૃક્ષને ‘ભૂત” વ્યંજનાક્ષર કહેવાય.
કહેવાય, પંચેન્દ્રિયોને “જીવ” કહેવાય અને વ્યંજનાક્ષરે બે પ્રકારે–યથાર્થનિયત બાકીનાને સર્વ કહેવાય. જે માટે કહ્યું છે કેઅને અયથાર્થ. યથાર્થનિયત એટલે અન્તર્થ વાદ-ડિ-ચત પ્રોજા,મૂતથ્ય તાવઃ સ્મૃતા. યુક્ત, જેમંકે થતા તે ક્ષણ: ( ખપાવે તે રીવા ઘન્દ્રિય શેયાઃ ફાવાઃ સરથા ૩રિd: II
પણ) અને તપતીતિ તપનઃ (જે તપે તે એ પ્રમાણે અન્ય પદો માટે પણ વિચારવું. તપન એટલે સૂર્ય) ઈત્યાદિ. અયથાર્થ અથવા વ્યંજનાક્ષર બે પ્રકારે એકાક્ષર અને એટલે જેમાં નામ પ્રમાણે ગુણ ન હોય તે, અનેકાક્ષર. ધી: શ્રી: ઈત્યાદિ એકાક્ષર પદે, જેમકે દૃાોપવી. આ પ્રાણી કાંઈ ઈન્દ્રનું અને વીણા,લતા,માલા ઈત્યાદિ અનેકાક્ષર પદો. રક્ષણ કરતું નથી છતાં જેમ ઈન્દ્રગોપક કહે
અથવા સંસ્કૃત ભાષાયુક્ત અને વાય છે, અથવા પાસ: એટલે પાંદડું, પાંદડું ,
કે પ્રાકૃત ભાષાયુક્ત એમ બે પ્રકારે વ્યંજનાકાંઈ પલ પ્રમાણ ખાતું નથી છતાં તેને પાર ક્ષરો છે. જેમકે વૃક્ષ એ સંસ્કૃત અને રાજા કહેવાય.
એ પ્રાકૃત અથવા જુદા જુદા દેશોની અપેઅથવા વ્યંજનાક્ષર બે પ્રકારે–એક
* ક્ષાએ વ્યંજનાક્ષર અનેક પ્રકારે હોય છે. પર્યાય અને અનેકપર્યાય. એક પદવડે જેમાં એક જ પર્યાય કહેવા યોગ્ય છે તે જેમકે મગધ દેશમાં ભાતને માટે સોન; એક પર્યાય, જેમકે અલેક, ધૈડિલ વિગેરે, લાટદેશમાં કર, કમિલદેશમાં વૌર, અને
For Private And Personal Use Only