________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્નતિના
ઉયા
:
૨
પા
ચો
લાંચરૂપી બક્ષીસો ઘણી વાર પ્રમાદ, આળસ, અનીતિને ઉત્તેજન આપનારા હેય છે. કીતિ– લાલસા માટે તેઓની સખાવતેમાંથી ઊભી
થએલી સંસ્થાઓ પણ ઘણી વાર સ્વાર્થી માણબી. એ. એલ.એલ. બી.
સેને પૈસા પિદા કરવાનું સાધન થઈ પડે છે.
તેને બદલે જેની પાસે તન, મન કે ધનની દુઃખી હોય, દુઃખી સંજોગોમાં મૂકાયા હોય
જે કાંઈ શક્તિ હોય તે વિવેકપૂર્વક સતત તેમના દુઃખનું નિવારણ કરવું, દુઃખના સંજોગો
દેખરેખ નીચે બીજાને જીવનનિર્વાહના સાધને અને કારણે દૂર કરવા, તે માટે માર્ગદર્શન
મેળવી દેવામાં, તેને સ્વાશ્રયી અને ઉદ્યમી કરવું અને યથાશક્તિ મદદ કરવી એ પણ બનાવવામાં, તેના શારીરિક, માનસિક અને દરેક સુખી અને સાધનસંપન્ન માણસની નૈતિક બળ ખીલવવામાં આવે છે તે પિતાના ફરજ છે. જે દેશમાં કરેડો માણસે આજી- સુખ સાથે બીજાની સુખપ્રાપ્તિમાં ઘણે મેટો વિકાના સાધન વગર ભૂખે ટળવળતા હોય, ફાળે આપશે. વસ્ત્ર વગર ચીંથરેહાલ અર્ધનગ્ન ફરતા હોય, આપણે ત્યાં ઘણી સંસ્થાઓ, ન્યાત, સંઘ ઘરબાર વગર શરીર સહન કરી શકે નહિ અને મહાજને છે, પણ તેમાંના ઘણાખરા તેવા ટાઢ તડકા વરસાદની અતિશયતા સહન લોકોના સુખવૃદ્ધિ અને દુઃખનિવારણ માટે કરતા હોય, અનેકવિધ વ્યાધિઓથી પીડાતા જડવત અથવા નકામાં છે. એટલે બીજાઓની હોય તે દેશમાં થોડા હજાર કે બે-પાંચ-દશ આશાએ રહ્યા વગર અથવા બીજાઓ કરે લાખ માણસે મજશેખ અને સુખે જીવન તેની રાહ જોયા વગર જેને ઉપરનું સમજાય ગાળતા હોય તેથી આખો જનસમાજ સુખી તે પિતાને જીવનવ્યવહાર એવી રીતે ઘડે છે, તે પિસે ખરચે છે ત્યાં અને પોતાની કે જેથી તે કોઈને પણ દુઃખરૂપ થાય નહિ નોકરી તથા મહેરબાની તળે આવનારા પણ યથાશક્તિ બીજાને સુખ આપવામાં માણસોને તે સુખી કરે છે એવી માન્યતા મદદરૂપ થાય. દરેકને સુખ તથા તે માટે જો કેઈની હોય તે તે ખાલી ભ્રમણા છે. જરૂરી સાધને મેળવવાને હક છે, પણ ઘણી વાર તે એ થોડા માણસોના સુખ ભોગે, કોઈને બીજાને દુઃખ આપવાનો કે બીજાના બીજાની મજૂરી, હાડમાંસ અને દેહના સૌંદર્ય જરૂરી સુખસાધને પડાવી લેવાને હક્ક નથી; ઉપર નભતા હોય છે. પોતે અન્યાય અને જ્યારે બીજાની સુખસાધના અને દુઃખ અનીતિથી મોટે ભાગે પિસે પેદા કર્યો હોય નિવારણ માટેની ફરજ સર્વ કોઈની છે. આટલું છે તેના ઉપર પડદે પાડવા કરેલા દાન અને સમજી જીવનમાં ઉતારવામાં આવે એ વિનતિ,
For Private And Personal Use Only