________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન દર્શનની દૃષ્ટિએ મનનું સ્વરૂપ.
જૈન દનમાં મનને નેઈન્દ્રિય શબ્દથી સંખે।ધવામાં આવે છે કારણ કે તે પણ સ્પર્શનેન્દ્રિયાદિની પેઠે જ્ઞાનનુ સાધન છે એથી એ પણ ઇન્દ્રિય ગણાય, પરંતુ રૂપાદિ વિષયામાં પ્રવૃત થવા માટે તેને નેત્રાદિ ઇન્દ્રિયાના આધાર લેવા પડે છે. આ પરાધીનતાને લઇને તેને નેઈદ્રિય કહેવામાં આવે છે, મનના દ્રવ્યમન તથા ભાવમનરૂપ એ ભેદે છે. મનઃ એ છ પર્યાપ્તિમાંહેની એક હાવાથી તે પર્યાપ્તિરૂપ કરણનાં પુદ્ગલેા કે જે આત્માના સર્વ પ્રદેશેામાં વનારા છે તેને પણ અપેક્ષાએ દ્રવ્યમન કહેવામાં આવે છે. અયાગીને દ્રવ્યમન જે કહેવામાં આવે છે તેમને વારૂપ નહિ પરંતુ મન-પર્યા સિરૂપ સંભવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે મનનું સ્થાન જ્યારે સંપૂર્ણ શરીર માનીએ છીએ ત્યારે દિગ’ખરા દ્રવ્યમનને આઠ પાંખડીવાળા કમળના જેવા આકારવાળા-હૃદયમાં રહેલું માને છે, શરીરના જુદા જુદા સ્થાનામાં રહેનારી ઇંદ્રિયાદ્વારા ગ્રહણ એમાં, વીસામા પરની પાણીવાળી આઇમાં અને આ વૃક્ષ પરા કબુતરમાં આત્મા છે એમ તીર્થંકર પ્રભુએ કહી ગયા છે અને આપ ઉદેશમાં આજે પણ સમજાવા છે, વિચાર ને નવ તત્ત્વમાં એ વાત દલીલપૂર્વક કહેવામાં આવી છે; છતાં આપ એની શેાધ કરા ત, એ આશ્ચયની વાત નહિં તે બીજું શું ?
મારૂ નામ વિનયચંદ્ર,
અજાયબી તે ખરી જ, પણ મહાનુભાવ મારી જોડે ધીરજથી બેસે તે એ સમજાય. ઉતાવળમાં ગળે ઉતરે એવી આ વાત નથી. હું પણ સારી રીતે જાણું છુ કે જેનામાં ચૈતન્ય છે તે સ જીવ છે અને જીવ એટલે આત્મા એવા અર્થ પણ થાય છે. આમ છતાં આત્માની શેાધ ઉભીજ રહે છે, તે પછી સાહેબ, કાલે કેટલા વાગે હાજર થઇ જવું ? નવ વાગતાં આ જ સ્થાને. જયાં પ્રૌઢ મનુષ્યે ઉડી ચઢવાનુ શરૂ કર્યું. ત્યાં અવાજ આવ્યે કે–ભાઈ
હારૂં નામ ?
For Private And Personal Use Only
(ચાલુ) ચાસી.