________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય-પરિચય.
૨૮૯
૧. બ્રહ્મચર્ય મહાવ્રતમ ... ... મુનિશ્રી હિમાંશુવિજયજી .
૨૮૩ ૨ અજોડ
છગનલાલ હીનચંદ નાણાવટી . ૨૮૪ ૩ શ્રી તીર્થકર ચરિત્ર .... ... મુનિશ્રી દર્શનવિ૦ મહારાજ .૨ ૨૮૫ ૪ અધ્યાત્મજ્ઞાન નિરૂપણ પ્રશ્નોત્તર ... આત્મવલ્લભ ... ... ૫ મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ ...વિઠ્ઠ Kદાસ મૂલચંદ શાહ ૬ ભગવાન મહાવીર સંબંધી થોડીક હકીકતો મુનિશ્રી જયંતવિજયજી ૨૯૮ ૭ સયા તર ગ .
| ... વેલચંદ ધનજી ... ૩૩ ૮ હિંદુ સમાજનાજ અંગભૂત જૈને છે ... ...
૩૦પ ૯ પ્રશ્નોત્તર ... ૧૦ સ્વીકાર સમાલોચના
૩૦૭
૮% અમારું સાહિત્ય પ્રકાશન ખાતું.”
નીચેના ગ્રંથો તૈયાર છે અને છપાય છે.
સંસ્કૃત ગ્રંથે. (થોડા વખત માં પ્રગટ થશે. ) ૧ વૃહતક૯પ પીઠિકા.
૨ કમગ્રંથચાર દેવેદ્રસૂરિકૃત ટીકા સાથે ૩ વિલાસવઈકહા. (અપભ્રંશ ભાષામાં)
ગુજરાતી ભાષાંતરના ગ્રંથે. ૧ સુકૃતસાગર–પેથડકુમાર ચરિત્ર ( ઇતિહાસિક ગ્રંથ ) તૈયાર છે.
૧-૦-૦ ૨ ધમપરિક્ષા—ધર્મનું સ્વરૂપ કથાઓ સહિત, ( છપાય છે ). ૩ શ્રીપ્રભાવક ચરિત્ર—અનેક મહાન આચાર્યોશ્રીના ઇતિહાસિક દૃષ્ટિએ જીવન વૃત્તાંત
તૈયાર થાય છે. ૪ શ્રી મહાવીર ચરિત્ર-( પ્રાચીન ગ્રંથ ઉપરથી. ) છપાય છે. ૫ શ્રી સુરસુંદરી સતી ચરિત્ર-અતિ રસમય ચરિત્ર. ( લખાય છે ).
નં. ૧ તૈયાર છે. બાકીના છપાય છે, યોજાય છે.
નં. ૨ અને ન. ૪ માં આર્થિક સહાયની અપેક્ષા છે. સહાય આપનાર બંધુની ઈચ્છા પ્રમાણે સદ્દવ્યય કરવામાં આવશે. આ સભા તરફથી પ્રગટ થતાં દરેક ગ્રંથના કાગળે, ટાઈપ, આઈડીંગ એ તમામ ઉંચા પ્રકારના થતાં હોવાથી દરેક ગ્રંથાની સુંદરતા માટે લાઇક મેમ્બરો અને વીઝીટર વગેરે બંધુઓએ સંતોષ બતાવેલ છે.
ભાવનગર ધી “ આનંદ ” પ્રિન્ટિંગ પ્રેસમાં–શાહ ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું.
For Private And Personal Use Only