________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. તત્ત્વદષ્ટિથી વિચાર કરે કે, જ્ઞાનવતે ઉપદેશેલા આનંદ શેકાદિ ઘણું શબ્દોને નારિતક આસ્તિક સરખી રીતે યથાર્થ માને છે.
આ શબ્દો જિલ્લાદિવત શબ્દવાળા નથી, સ્વર્ણાદિની પિઠે રૂપવાળા નથી, પુષ્પાદિની પેઠે સુગંધવાળા નથી, શર્કરાદિની પેઠે રસવાળા નથી, અને પવનાદિની પિઠે સ્પર્શવાળા નથી, પરંતુ તાત્વિઝ-જિહાદિ (તાળવું, આઠ જીભ વગેરે) સ્થાનકેથી બેલાય છે, એક કણેન્દ્રિયદ્વારા એમના વર્ષો ગ્રહી શકાય છે, એમનાથી થતી ચેષ્ટદિવડે વિશેષ બોધ થાય છે, અને સ્વાભ્યાસ ( પિતાના અનુભવ ) માં થયેલા ફળ ઉપરથી અનુમાન થઈ શકે છે. એ શબ્દો સ્વ વિ. રાધીને નાશ કરે છે અને સ્વવિધીનો જન્મ થતાં વાર જ પોતાના નામને શશીધ્ર નાશ કરે છે. સ્વકીય ( પિતાના ) ઉચ્ચારની સાથે ઉત્પન્ન થતા ગુણ વિશિષ્ટ એ શબ્દને સર્વે એક સરખી રીતે વાપરે છે, જે આવા સિદ્ધ શબ્દોને સાક્ષાત્કાર ( અનુભવ ) સ્વ ઇંદ્રિાવડે થતો નથી તે અપ્રત્યક્ષી પુણ્ય પાપાદિ વસ્તુમાં કેની ઇન્દ્રિયની પ્રવૃત્તિ થઈ શકે ?
-- અપૂર્ણ.
આનંદ, શાક, વ્યવહાર, વિદ્યા, આજ્ઞા, કલા, જ્ઞાન, મન, વિનોદ, ન્યાય, અન્યાય, ચોરી, જરી, ચાર વર્ણ, ચાર આશ્રમ, આચાર, સત્કાર, વાયુ, સેવા, મંત્રી, યશ, ભાગ, બલ, મત્વ, શબ્દ, અર્થ, ઉદય, ભંગ ભક્તિ, દ્રોહ, મોહ, મદ, શક્તિ, શિક્ષા, પરોપકાર ગુણ, ક્રીડા, ક્ષમા, આલોચ, સંકોચ, વિકાચ, લોચ, રાગ, રતિ, દુઃખ સુખ વિવેક, જ્ઞાતિ, પ્રિય, અપ્રિય, પ્રેમ, દિશા, દેશ, ગામ, પુર, વન વાર્ધક્ય (ધડપણ), સિદ્ધિ આસ્તિક, નાસ્તિક, કષાય, મેષ (ચારીને માલ), વિષય, પરમુખ, ચાતુર્ય, ગાંભીર્ય, વિષાદ, કપટ, ચિન્તા, કલંક, શ્રમ, ગાલિ, લજજા, સંદેહ સંગ્રામ, સમાધિ, બુદ્ધિ, દીક્ષા, પરીક્ષા, દમ સંયમ, માતાઓ, અધ્યાત્મ, કુશીલ શીલ, સુધા, તૃષા, મૂલ્ય, મુદ્ર, પર્વ, સુકાલ, દુકાલ, વિકરાલ, આરેય, દારિદ્ય, રાજ્ય, અતિશય, પ્રતીતિ પ્રસ્તાવ, હાનિ, સ્મૃતિ, વૃદ્ધિ, ગૃદ્ધિ, પ્રસાદ, દૈન્ય વ્યસન અસૂયા, (અદેખાઈ,) શેભા, પ્રભાવ, પ્રભુતા, અભિયોગ, નિયોગ બેગ, આચરણ, તેમજ બીજા ભાવ પ્રત્યયાન ( ભાવવાચક પ્રત્યયવાળા ) શબ્દો.
For Private And Personal Use Only