________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃત્તાંત સંગ્રહ
૨૧૭ tertentretnetes testestostertestartetestetetetute tester testostertentum tuntematon tertite એ છે કે, તેમાં જૈનધર્મના હસ્ત લિખિત પુસ્તકે ખવામાં આવ્યા છે. આજ કાલ ઘણે સ્થલે મુદ્રાંક્તિ પુસ્તકેનેજ સંગ્રહ કરવામાં આવે છે અને તેમાં પણ ધર્મ તથા નીતિના પુસ્તકે કરતાં યુગારના સાંસારિક પ્રવૃત્તિના અને ખટખટના નેવેલની સંખ્યા વિશેષ હોય છે. અમે આશા રાખીએ છીએ કે, આ પુસ્તકાલયમાં તેવા પુસ્તકોને સંગ્રહ નહીં કરતાં ધર્મ અને નીતિના પુસ્તકૅનેજ વિશેષ સંગ્રહ કરે ધર્મ તથા નીતિ શિવાયના પુસ્તક વાચકવું.
ને જુદી જ વિચાર શ્રેણી ઉપર ચઢાવે છે, તેથી પુસ્તકાલયને ઉત્તમ હેતુ યથાર્થ થ સ્થી. - શાલાને અંગે શિક્ષણ સુધારક મંડલની બેજના કરેલી છે, તે પ્રશંસનીય છે. શિક્ષકે પિતતાના વિચાર પરસ્પર દવે અને તે ઉપર વિવેચન કરી તેમાં સુધારાવધારો કરે—એ પદ્ધતી શાલાના શિક્ષણને દીપાવનારી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓનું મંડલ ઉભું કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વિષય ઉપર ચર્ચા કરવાનું જે કાર્ય થાય છે તે ખરેખર સ્તુત્ય છે. આવા ચર્ચ રૂ૫ ભાષણ કરવાના અભ્યાસથી તેઓ ભવિષ્યમાં સારા વક્તા બની શકે છે ધર્મ તથા નીતિના વિષયને પલ્લવિત કરવાથી તેઓના હૃદયમાં તે તે ભાવના ઠસી જાય છે અને છેવટે તેઓ ધાર્મિક અને નીતિમાન થાય છે.
વિશેષ જણાવાને આનંદ થાય છે કે, આ ખાતાને લગતું જે બેડીંગખાતું સ્થાપન કરવામાં આવ્યું છે, તે સર્વથી ઉત્તમમાં તિમ નિરાધાર અને ગરીબ વર્ગના બાળકોને નિવાસ તથા ભેજનવાની સામગ્રી સાથે જ્ઞાન દાન કરવાની એ પરમ પવિત્ર મહાદાન
For Private And Personal Use Only