SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આહંત મહા સમાજ અથવા જન કેન્સરન્સ, દય etibe teste testetet e tratamente toetsetertoetrefter forsetare teretes testeritate trataterte નુકરણ કરવા જેવી છે. વળી કેટલેક ઠેકાણે ધર્માદા ખાતાના ફડે વગર વપરાયે જેમના તેમ પડયા રહે છે, જે ખાતાના તે ફેડ હેય તેજ ખાતામાં વપરાય તેવી રીતની વ્યવસ્થા કરવાની પણ જરૂર છે. આ બંને કામના માટે એક અનુભવી કેળવાયલા સેક્રેટરીની ખાસ જરૂર છે કે જે આવા ધમને લગતા ફેડે ઉપર દેખરેખ રાખે અને તેની યોગ્ય વ્યવસ્થા કરે. આપણું સંસારિક રીવાજે કેટલાક એવા છે કે વખતને અનુસરીને તેમાં કાંઈક સુધારે થવાની જરૂર છે. જેવા કે બાળલગ્ન કન્યાવિદાય, મરણ પાછળ કરવામાં આવતે ખરચ વીગેરે. બાળલગ્ન કરવાથી છોકરા શરીર નબળે રહે છે અને તેનાથી થતી પ્રજા પણ નબળી થાય છે, તેને સંસાર સુખી થતો નથી અને ગુજરાનને માટે મુશીબતે પડે છે. તેવીજ રીતે મરણ પાછળ કરવામાં આવતે જમણવાર વીગેરેનો ખરચ તદન નકામે છે અને તેથી પાછળ રહેનારને દુઃખદાઈ થઈ પડે છે. આવા કેટલાક ખરાબ રીવાજો દૂર થાય તેના માટે પ્રયાસ કરવાની જરૂર છે. બીજું આપણી જૈન કોમને લગતી દરેક ખબર પુરી પાડવા માટે એક ડીરેકટરીની ખાસ જરૂર છે તેની અંદર તીને તેની અંદરની પ્રતિમાને, પાઠશાળાને સાધુ સાધવીને અને એવી બીજી ધમને લગતી બાબતને સમાવેશ થઈ શકે. બંધુઓ, બેલીને બેસી રહેવાનું નથી પણ જે જે કાંઈ કહેવાય તેને અમલમાં મુકવામાં આવે તેમ થવામાં આ મેળાવડાનું For Private And Personal Use Only
SR No.531003
Book TitleAtmanand Prakash Pustak 001 Ank 03
Original Sutra AuthorN/A
AuthorAtmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
PublisherAtmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publication Year1903
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy