SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Celebrating fain Center of Houston Pratishtha Mahotsav 1995 પઠન થયેલ હજારો (1 ) જિનબિંબ પણ આપે છે. વિશેષ જાહેરજલાલી આ તીર્થની વિશેષ જાહેરજલાલીની શરૂઆત કલિકાલ સવંત શ્રી હેમચંદ્રાચાર્ય તથા મહારાજા કુમારપાળના સમયમાં મહામંત્રી ઉદયનને પુત્ર બાહડ મંત્રીએ વિ. સં. ૧૨ ૧૩ ની સાલમાં કરાવેલ ચૌદમા ઉધાથી થઈ હતી. અને સત્ત- રમી સદીમાં આ તીર્થને વહીવટ અમદાવાદના શ્રી સંધના હાથમાં અને સમય જતાં શ્રી સંધની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં આવ્યો, ત્યાર પછી નવ ટૂકની રચના થવાને કારણે આ તીર્થ વધારે સમૃદ્ધ અને પ્રભાવશાળી બન્યું. અનેક આત્માઓએ આ મહાગિરિ ઉપર આત્મસાધના કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરેલું હોવાથી આ મહાતીર્થ સિદ્ધગિરિ નામે પણ એrt. જન તીર્થોનો વહીવટ કરનાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી શું છે વળી ? જન તીર્થ ક્ષેત્રના વહીવટમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ ધણું ઉજળું છે. શ્રી શંત્રુજય તીર્થનો વહીવટ એક જહાંગીરના શાસનકાળથી ગુજરાતના પાટનગર અમદાવાદને જનસંધ સંભાળ આવ્યું છે. જહાંગીરના સમયમાં અમદાવાદના કુનેહશાળી શ્રીમંત , શ્રી શાંતિદાસ ઝવેરીના સમયથી આ વહીવટ અમદાવાદનો શ્રી સંધ સંભાળ હતે. વાત સર્વ વિદિત બની ગઈ કે શત્રુંજય પર જે સમાધિ લે, પુંડરિક સ્વામીની જેમ દેહત્સગ સાધે, એને સિદ્ધપદ લાધે. શત્રુંજયનું નામ જ સિદ્ધગિરિ કે પુંડરિકગિરિ બની ગયું. જેમાં શત્રુંજયના એકને આઠ જેટલા નામ સંભળાય છે. એની પાછળ શોધકને આવો કોઈ ઇતિહાસ મળવાને પૂરેપૂરો સંભવ છે! સંસારમાં મહિમા માનવીના મનની ભાવનાને જ છે ! જેમ રાજકારણને જીવ તન, મન ને ધન છોડી ય હેમ કરીને એમાં ઝુકાવી દે છે, એમ ધમ. ક્ષેત્રની પ્રબળ પુય હવામાં માણસ કાંચન અને કામિનીને કાંકરાની જેમ તજીને આત્માની શોધમાં નિકંચન બનીને નીકળી પડતા. એ વખતે એને આત્માને ખપ રહેત, નોળિયું જરિ પડે એટલી વાર બદલ ! મૃત્યુ એને માટે આધાત નહોતું અને જીવન અને માટે આશિષ ન હતું. જીવન અને મૃત્યુની ઘટમાળમાં એ અમર સુખનું જળ. શોધ આધ્યાત્મિક જગતના આ મહાન ધામ તરફ આત્માથી એનું આકપંજુ વધી ગયું. ભારતવર્ષના ખૂણેખૂણેમાંથી નાની, બાની, અને મુનીવરની વાર આ પર્વત પર અવિરત આવતી થઈ. મેં કડે મુનિવર સાધના માટે બેસી ગયા. એ દિવસે આમાથાઆથી આ આ પહાડ સંકુલ બની ગયે. ગુંજય પહાડના હરેક પામે, પથર, ધૂળ કે કાંકરો આવા આમજયી યાત્રાળુઓના સ્પર્શથી સ્વયં ની બની રહ્યો. કરારમાં આવેલ શ્રી શત્રુંજયગિરિ ભગવાન અભદેવના સમવસરવાને લીધે પરમ પવિત્ર મહાતીર્થ તરીકેનું ગૌરવ મેળવીને છેક પ્રાચીન સમયથી જન સંધની ઉંડી શ્રદ્ધા અને ભક્તિનું Oાન બની ગયેલ છે. અને આ તીર્થધિરાજ તરના શ્રી સંધની શ્રદ્ધાભક્તિમાં ઉત્તરોત્તર કેટલે બધા વધારો થત રહ્યો છે એ વાતની સાહિતી આ ગિરિરાજ ઉપરના નાના-મોટા સેંકડો (૯૮૦) જિનમંદિરે અને એમાં પ્રતિ , અઢી વર્ષ પહેલાં આ મહાતીર્થને વહીવટ શેઠ આણંદજી કથા છની શ્રી સંધની પેઢીને હસ્તક આવી ગયા છે. રૂઆતમાં શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી માત્ર શ્રી શત્રુંજય મહાતીર્થને જ વધીવટ સંભાળતી હતી પણ છેલ્લા અંશી વર્ષ દરમ્યાન અને તેમાં પણું છે શ્રી કસ્તુરભાઈ લાલભાઈની આગેવાની હંડળ આ પીઅ સુંદર વિકાસ સાખે. બીજા છ તીર્થોને વહીવટ પણ આ પેઢીને સોંપવામાં આવ્યું છે. જેમાં રાણકપુર, ગિરનાર, તારંગા, શેરીસા, કુંભારિયા અને મક્ષીજી તીર્થને સમાવેશ થાય છે. . વળી શેઠ આણંદજી કલ્યાણની પેઢી આપ્યું અને એવા અન્ય સંખ્યાબંધ તીર્થસ્થળ અને જિનમંદિરોમાં છણેશ્વાર માટે આર્થિક સહાય અને સલાહસૂચનો આપે છે. શ્રી સમેતશિખર મહાતીર્થના પહાડના નસંઘે મેળવી લીધેલા માલિકી હક્કોની સાચવણીની જવાબદારી પણ પેઢા જ સંભાળે છે. (શ્રી સિદ્ધાચળછનું ચિત્યવંદન ) શ્રી શત્રુંજય સિદ્ધ-ક્ષેત્ર, દીઠે દુગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે (૧) અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીથને રાય; પૂર્વ નવાણું રિખવ દેવ, જ્યાં કવિઆ પ્રભુ પાય (૨). સુરજ કુંડ સહામણે, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા-ક્લ-મંડ, જિનવર કરૂં પ્રણામ (૩). "Always have faith. Disaster is just one of those fate-enduring things that can only be relieved with faith" (Anwar el-Sadat) Page 67 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528921
Book TitleJain Society Houston TX 1995 11 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Society Houston TX
PublisherUSA Jain Society Houston TX
Publication Year1995
Total Pages218
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center TX Houston, & USA
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy