SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમલ * નવોડ નવકારમંત્રનો વિધિસહિત શાશ્વતો નવકારમંત્ર શાશ્વતા * દુ:ખોનો નાશ કરે છે, એ જ આ રહેલ જાપ કરનાર ત્રણ ભવમાં મોક્ષે જાય. આત્માને શુદ્ધ કરી. તેના અનંત મંત્રનું માહાત્મ્ય સૂચવે છે. ઔદાર્ય ને વિશાળ ભાવ. ખરેખર છે. તેનું સ્મરણ કરવાથી આત્મામાં સ્વરૂપનું ભાન થાય છે. તેના પરમેષ્ઠીઓની ગુણપૂજામાં નમસ્કાર મહામંત્રની ભવ્યતા સૂચવે રોમેરોમ ચૈતન્ય પ્રગટે છે અને શબ્દેશબ્દમાં ને અક્ષરેઅક્ષરમાં પ્રાણીમાત્ર પ્રતિ વાત્સલ્યભાવના ભરી છે. * ૧૪ પૂર્વના સારરૂપ ‘નવકારમંત્ર’ ના ‘નમો’ એ પહેલા જ શબ્દથી ઉપકારીઓને નમસ્કાર કરીને નમ્રતાના પાઠ શિખવાડવામાં આવે છે. તેથી ધર્મનું મૂળ વિનય છે, તે સમજી પાંચ પરમેષ્ઠીના (અરિહંતના ૧૨ + સિધ્ધના ૮ + આચાર્યના ૩૬ + ઉપાધ્યાયના સાધુ + મહારાજના ૨૭ ) કુલ ૧૦૮ ગુણ થાય છે. એટલા માટે ૧૦૮ મણકાની માળા દ્વારા એ પરમેષ્ઠીઓને સ્મૃતિમાં લાવી નમસ્કાર કરીએ છીએ. તેમાં એવો આદર્શમય પ્રભાવ સમાયેલો છે, કે તેઓના ગુણો આપણને સાંપડે અથવા આપણામાં આવે. શકાય. x ૨૫ * વપરાયું ઉપાધ્યાય ‘નમુકકારો’ ‘સવ્વપાવપણાસણો એ શબ્દોમાં એકવચન એટલા માટે કે. અરિહંતાદિ કોઈ એકને પણ કરાયેલો નમસ્કાર, ભવોભવના પાપકર્મોના વિનાશનું પ્રથમ મંગલનું કારણ બને છે. * નવકાર મંત્રમાં અઢી દ્વીપપ્રમાણ મનુષ્ય લોકના ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણે ય કાળના તીર્થંકર ભગવંતો, આચાર્ય મહારાજો, મહારાજો અને સાધુ મહારાજોના ગુણ પૂજા થાય છે. તેથી જ તેના એક એક અક્ષરમાં સાત સાત સાગરોપમના પાપકર્મોને ખપાવવાની શકિત એ કારણથી જ આ મંત્ર ચમત્કારિક અને પ્રભાવશાળી સિદ્ધ થાય છે. ‘નમો અરિહંતાણં પદ આપણને એ શિખવાડે છે, કે આ ભરતક્ષેત્રમાં અત્યારે તીર્થંકરવિણો કાળ છે. તેમ સમગ્ર મનુષ્યલોકમાં કોઈ કાળ તીર્થપતિઓ મનુષ્યલોકમાં હોય જ છે. x જેમ તેથી વધારે એવો નથી હોતો, २० છે. અહીં નહીં તો મહાવિદેહ ક્ષેત્રમાં તો હોય જ. અત્યારે ત્યાં ચારે ઘાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાનીપણે વિચરતા શ્રી સીમંધરસ્વામી આદિ २० અરિહંતો વિજયવંત છે. તેથી જ ભાવિ તીર્થંકરોની ભાવવંદનાને માટે આપણે આ ૫૬ ગૌરવપૂર્વક બોલી શકીએ છીએ. * નવકારમંત્રમાં વ્યકિતપૂજાને છોડીને ગુણપૂજાને વધુ મહત્વ અપાયું છે. તેથી જ એ ‘મહામંત્ર' કહેવાય છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે, કે જૈન દર્શનમાં સંકુચિતતા નથી. પણ વિશ્વવ્યાપક ઉદારતાનો મહાન ઉજ્જવળ આદર્શ છે. * નવકારમંત્ર ૧૪ પૂર્વોનો સાર અને ૪૫ આગમોના દોહનરૂપ છે. એક બાજુ જ્ઞાની પુરુષો ૪૫ આગમોના તત્ત્વમંથનથી કલ્યાણ સાથે છે. ને બીજી બાજુ સર્વ સામાન્ય અજ્ઞાન માણસ શ્રદ્ધાથી નવકારમંત્ર ગણીને કલ્યાણ સાધી શકે છે. આગમો વાંચવાનો અધિકાર કેવળ મુનિરાજોને હોય છે. શ્રાવક-શ્રાવિકા વર્ગ માટે તો જ નવકાર મંત્ર ૫૨મ આધાર બને Jain Education International ' For Private & Personal Use Only છે. www.jainelibrary.org
SR No.528881
Book TitleJain Center Columbia SC 1997 05 Mahavira Swami Murti Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center Columbia SC
PublisherUSA Jain Center Columbia SC
Publication Year1997
Total Pages36
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center SC Columbia, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy