SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મવીર શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ૯-૧૧-૧૮૬૭ (વિક્રમ સંવત ૧૯૨૪)માં સૌરાષ્ટ્રના મોરબી રાજ્યના વવાણિયા ગામે થયો હતો. એટલે ૧૯૯૨ના વર્ષમાં તેમની સવાસોમી જન્મ શતાબ્દી ઉજવવામાં આવી. ભારતમાં ઉચ્ચ કોટિના સંતપુરુષો થઇ ગયા છે તેમાં શ્રીમદ્ રાજચંદ્રનું નામ મોખરે છે. અમૂલ્ય તત્વવિચારોથી સભર તેમની સંતવાણી અને ઉત્તમ આધ્યાત્મિક કાવ્યોથી ગુજરાતી સાહિત્ય-વૈભવ સમૃધ્ધ બન્યો છે. સદેહે વીતરાગપણું એ શ્રીમદ્ રાજચંદ્રનો પરમોચ્ચ આદર્શ છે. છે." સમ્યજ્ઞાન અને મોક્ષ મેળવવા સંસાર છોડી દેવાની જરૂર નથી અને ગૃહસ્થાશ્રમમાં સંયમપૂર્વક રહીને તે પ્રાપ્ય છે એમ તેઓ માનતા. માત્ર સોળ વર્ષની ઉંમરે- જયારે તેમની વિશિષ્ટ શક્તિઓ ખીલી હતી ત્યારે તેમણે “મોક્ષમાળાની રચના કરી હતી. આ બાબત તેમણે પોતે લખ્યું છે : “મોક્ષમાળા અમે સોળ વરસ અને પાંચ માસની ઉમ્મરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઇ જતાં તે પાઠ ફરી લખવો પડયો હતો, અને તે ઠેકાણે બહુ પુણ્ય કેરા પુંજથીનું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. આ મોક્ષમાળામાં તેમણે ઉત્તમ ગૃહસ્થ વિશે તથા ગૃહસ્થાશ્રમ સંબંધી સામાન્ય નિત્યનિયમ અંગે પોતાના વિચારો પ્રદર્શિત કર્યા છે. એમાં એક સ્થળે તેમણે નવલક્થાના રૂપમાં દ્રારિકાના મહાધનાઢય ધર્મમૂર્તિ શ્રાવક ગૃહસ્થનું ચિત્ર આલેખ્યું છે. તેમાં એક આદર્શ ગૃહસ્થ પોતાની ચર્ચા વર્ણવે છે. તેમાંથી થોડું નીચે પ્રદર્શિત કર્યું લગતા વિષયોમાં પણ જ્ઞાન મેળવવા મથામણ છે, તે દરેક ગૃહસ્થને મનન કરવા યોગ્ય છે: કરતા હોય છે ત્યારે શ્રીમને આટલી નાની વયથી જ પીઢ અને પરિપકવ વિચારોથી ચિંતન, મનન અને લખવાની બક્ષિસ હતી. નારી સ્વાતંત્ર્યની હિમાયત કરવી જે જમાનામાં સંભવિત નહોતી “ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે કે દોઢસો વરસના ગાળામાં એ ત્રણ મહાન ધર્મપુરુષો શ્રી સ્વામીનારાયણ, શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીના ધર્માનુભવોનું વાહન બની છે." આ શબ્દો આપણા મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીના છે. ગાંધીજીનું “સત્યના પ્રયોગો" જેમણે વાંચ્યું છે તેમને ખબર છે કે ગાંધીજીએ એમાં કવિશ્રી રાયચંદભાઇનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. તેમના ધર્મ-મંથન કાળ દરમ્યાન તેમની આ ઉપરાંત આ જ અરસામાં તેમણે સ્ત્રીકેળવણી વિશે પણ ખૂબ લખ્યું છે. સામાન્ય મન:સ્થિતિનું વર્ણન અને તેવી અનિર્ણાયક રીતે આ અવસ્થામાં બાળકો પોતાના અભ્યાસને સ્થિતિને કારણે ઊભી થયેલ માનસિક મૂંઝવણમાં શ્રીમદ્ભુની સહાય અને માર્ગદર્શન મેળવવા તેમણે તેમને આફ્રિકાથી અનેક પ્રશ્નો પૂછ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે, “આ પુરુષે ધાર્મિક “જો કે હું બીજા કરતાં સુખી છું; તો પણ એ શાતા વેદની છે. સત્-સુખ નથી. જગતમાં બાબતમાં મારું હૃદય જીતી લીધું; અને હજી સુધી બહુધા કરીને અશાતા વેદની છે. મેં ધર્મમાં મારો કોઇ પણ માણસે મારા હ્રદય પર તેવો પ્રભાવ પાડયો નથી." ગાંધીજીના જીવનમાં દયા, સત્ય તે સમયે સ્ત્રીકેળવણી વધતી જાય એ આશયથી સ્ત્રીઓને માટેનાં યોગ્ય સારું પુસ્તકો લખવા કાળ ગાળવાનો નિયમ રાખ્યો છે. સત્શાસ્ત્રોનાં વાંચન, મનન, સત્પુરુષોનો સમાગમ, યમનિયમ, અને અહિંસાનો હંમેશા પ્રભાવ રહ્યો છે તેમાં વિદ્વાનોને તેમણે વિનંતી કરી હતી. સ્ત્રીઓની એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું શ્રીમદ્દના આધ્યાત્મિક જ્ઞાનની અસર કેન્દ્રસ્થાને છે. હાલત નહીં સુધરવાનું કારણ બાળલગ્ન, જેડાં અને વહેમ કે અજ્ઞાન છે એમ જણાવી તેમણે બાળલગ્નની હાનિ વિચારવા વિનંતી કરી છે. ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારો કાળ ગાળું છું. સર્વે વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલોક ભાગ બહુ અંશે મેં ત્યાગ્યો છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિગ્રંથ થવાની ઇચ્છા રાખું છું. હમણાં નિગ્રંથ થઈ શકું એમ નથી. એમાં સંસારમોહિની કે એવું કારણ નથી; પરંતુ તે પણ ધર્મ સંબંધી કારણ છે. ગૃહસ્થ ધર્મના આચરણ બહુ કનિષ્ટ થઇ ગયાં છે; અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે, એટલા માટે થઇને ધર્મ સંબંધે ગૃહસ્થવર્ગને હું ઘણે ભાગે બોધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસે જેટલા સગૃહસ્થોની સભા ભરાય છે. આઠ દિવસનો નવો અનુભવ અને બાકીનો આગળનો ધર્માનુભવ એમને બેત્રણ મુહૂર્ત બોધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રોનો કેટલોક બોધ પામેલી હોવાથી તે પણ . સ્ત્રીવર્ગને નિર્મળ હતું. સાત વર્ષનો અભ્યાસ તેમણે માત્ર બે વર્ષમાં જ પૂરો કર્યો હતો. આઠ વર્ષની કુમળી વયે તેમણે જેમાં સત્ત્વશીલ કવિત્વ હોય એવી ૫૦૦૦ જેટલી પંક્તિઓ લખી હતી, એમાં રામાયણ-મહાભારત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. અગિયાર વર્ષની ઉંમરે તો તેમણે રીતસર કાવ્યો લખવાનો આરંભ કર્યો હતો જે તે સમયે “બુધ્ધિપ્રકાશ જેવાં ખ્યાતિપ્રાપ્ત સામયિકોમાં છપાતાં હતાં અને એને ઇનામો પણ મળતાં હતાં. નાની વયે પણ તેમનામાં પરિપક્વતા કેટલી ઊંડી હતી તેનો ખ્યાલ તેમની નીચેની પંક્તિથી આવે છે: Jain Education International અવળાં પણ સવળાં થશે, ઠોકર વાગ્યે ઠીક: તખા લોહને ટીપતાં, સુધરી જશે અધિક. ગરબાવળી લખી હતી, જેમાં એક કડી છે: સોળ વર્ષની વયે તેમણે “સ્ત્રીનીતિ બોધક નામે “દુષ્ટ ધારા નડયા આ દેશને, જેથી પડતી થઇ છે બેન. તો બીજી કોઇ કડીમાં લખ્યું છે: વિનય વિષે હું શું કહું, એ તો ગુણ અમૂલ્ય; નથી ગુણ બીજો અરે! નારી! એની તુલ્ય શ્રીમદ્ભુના લખાણો ખાસ કરીને નીતિદર્શક છે કારણ કે તેઓ દૃઢ પણે માનતા કે જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો બાલ્યાવસ્થાથી જ તેમની સ્મરણશક્તિ અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું તીવ્ર અને અદ્ભૂત હતી. જ્ઞાન અગાધ અને જોઇએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528601
Book TitleJain Center Essex Fells NJ 1993 04 Ten Years Celebration
Original Sutra AuthorN/A
AuthorJain Center Essex Fells NJ
PublisherUSA Jain Center New Jersey
Publication Year1993
Total Pages84
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NJ Essex Fells, & USA
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy