________________
શ૦ ૩
તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ નાહ્યો; શ્રી શુભવિજય સુગુરુ સુપસાથે, જયકમળા જગ પાચો રે રાજનગરમાં રહી ચોમાસુ, કુમતિ કુતર્ક હઠાચો; વિજય દેવેદ્રસૂરીશ્વર રાજચે, એ અધિકાર બનાવ્યો રે અઢારસે નેવ્યાસી અક્ષચત્રાજ, અક્ષત પુષ્ય ઉપાયો; પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સહાયો રે
શ૦ ૫
કાવ્યમ ઉપજાતિવૃત્તમ છે ભોગી ચાલોકનતોડપિ યોગી, બભૂવ પાતાલપદે નિચોગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદસપાર્થ
છે અથ મંત્ર છે
* હ્રી શ્રી પરમપુરુષાચ, પરમેશ્વરાચ, જન્મજ રામૃત્યુ નિવારણાચ, શ્રીમતે જિનેદ્રાચ, નૈવેદ્ય ચામહે સ્વાહા.
ઈતિ પંડિત શ્રી વીરવિજયજી કૃત પંચકલ્યાણક પૂજા સમાપ્ત.
Jain Education Intermational 2010_03
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
www.ja 49 ary.org