SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ મહાપર્વ મિચ્છામી દુક્કડમ અથવા મિથ્યા મે દુષ્કતમાં સર્વ જીવોને ભાવ/ પ્રેમથી ખમાવવા તે જ સમાપના, પર્યુષણ સ્વનિરીક્ષણ અને આત્મ નિર્મળતા માટેનો તહેવાર સંકલનઃ મહેન્દ્ર કે. અંધાર છે. અહિંસા તો આપણા રોજના જીવનમાં પળાય છે પરંતુ તપ અને સંયમ માટે પર્યુષણ પર્વ છે. પર્યુષણ પર્વ એ નમ્રતા, ક્ષમા, લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારના પર્વ હોય છે. પશ્વાતાપ, પ્રાર્થના અને અંતરના સુખનું પ્રતીક છે. છેલ્લો કેટલાક પર્વ ભયને કારણે સર્જાયા હોય છે, કેટલાક ભૌતિક સુખ સંવત્સરીનો દિન બહુ મહત્ત્વનો છે કે જયારે જૈનો પ્રતિક્રમણ ભોગવવા માટે હોય છે તો કેટલાક બે ઘડીની મોજ માણવા માટે કરીને પોતાના દોષોની ક્ષમા માગે, અન્યને ક્ષમા આપે અને સર્વ હોય છે. નાગ પાંચમ, હોળી, શીતળા સાતમ, જન્માષ્ટમી, વગેરે જીવોના કલ્યાણની ભાવના ભાવે. આનાં ઉદાહરણ છે. આ બધા પર્વોમાં આરંભ સમારંભ ઘણો હોય પર્યુષણના દિવસોમાં આપણે આંતરનિરીક્ષણ કરીને બે છે, પરંતુ પર્યુષણ પર્વમાં તો, શકયતમ ઓછો આરંભ સમારંભ બંધન (રાગ, દ્વેષ), ચાર કષાય (ક્રોધ, માન, માયા, લોભી, પાંચ તથા ભોગોનો ત્યાગ કરવાનો હોય છે. અવતો (હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ) અને સાત જિન શાસનમાં કર્મ નિર્જરા માટે ફરમાવેલા અનેક પર્વોમાં વ્યસનો (માંસ, દારૂ, જુગાર, વ.)નો સંપૂર્ણ અથવા શકય તેટલો પર્યુષણ પર્વ અનોખું છે. કર્મને ભેદવાની એના જેવી બીજા કોઈ ત્યાગ નિશ્વય અને વ્યવહારથી કરવો જોઈએ. પર્યુષણ, પર્વમાં તાકાત નથી. આ પર્વનું માહાસ્ય અપૂર્વ છે. જેમ સર્વ ઉપાસનામાં સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાનો ધર્મ મંત્રોમાં નમસ્કાર મહામંત્ર, દરેક તીર્થોમાં વ્યંજય મહાતીર્થ સમજાવેલ છે. સાધુ-સાધ્વી માટે પાંચ નિયમો કહ્યા છેઃ દાનોમાં અભયદાન, ગણોમાં વિનય, વ્રતોમાં બ્રહ્મચર્ય, નિયમોમાં સંવત્સના દિને ચઉવિહારો ઉપવાસ કરવો, વાળનો લોય સંતોષ, તપશ્ચર્યાઓમાં ઉપથમભાવ અને તત્ત્વોમાં સમ્યગ દર્શન કરવો, બે પ્રતિક્રમણ કરવા, ક્ષમાપના કરવી અને શાસ્ત્ર(જિનેશ્વરદેવના વચનોમાં અતુટ શ્રદ્ધા) સર્વશ્રેષ્ઠ છે, તેવી જ રીતે સિદ્ધાંતનું વાંચન કરવું. શ્રાવક-શ્રાવિકા માટે પણ પાંચ નિયમો અરિહંત પરમાત્માના શાસનમાં સર્વ પર્વોમાં શ્રી પર્યુષણ મહાપર્વ ફરમાવ્યા છે. બે વખત પ્રતિક્રમણ કરવું. યથાશકિત દાન દેવું, સર્વશ્રેષ્ઠ છે. બ્રહ્મચર્યનું પાલન કરવું, જેની સાથે વેર થયું હોય તેની ક્ષમા શ્વેતામ્બર પરંપરા અનુસાર, શ્રાવણ વદ ૧૩ થી શરૂ થતા માગવા સાથે સમાભિલાષીને ક્ષમા આપવી તથા શકયતઃ વધુ તપ પર્યુષણ ભાદરવા સુદ ૫ ના રોજ પૂરા થાય છે. દિગંબર પરંપરા *3 મુજબ ભાદરવા સુદ ૬ થી શરૂ થઈ ભાદરવા સુદ ૧૫ (પૂનમ શ્રી પર્યુષણ આરાધના પાખી) ના રોજ પૂરા થાય છે, તે દશલક્ષી પર્વ કહેવાય છે. એકાંત યોગ્ય સ્થળમાં, પ્રભાતે (૧) દેવગરની ઉત્કૃષ્ટ પર્યુષણ પર્વના પાંચ પર હોય છે. સંવત્સરી પહેલાનો 30 મો ભકિતવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી દિવસ તે મહિનાનું ઘર છે. માસખમણની ભાવનાવાળા ભવ્ય ઉપરાંત વ્રત; (૨) શ્રુત પદ્મનંદી' આદિ અધ્યયન, શ્રવણ. જીવો આ દિવસથી ઉપવાસનો પ્રારંભ કરે છે. ત્યાર બાદ આવે છે મધ્યાહ્નઃ (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત; (૨) શ્રત કર્મ ગ્રંથનું પંદર દિવસનું ધર. અક્રાઈધર એટલે પર્યુષણનો પહેલો દિવસ અધ્યયન, શ્રવણ, 'સુદષ્ટિતરંગિણી' આદિનું થોડું અધ્યયન. ત્રીજે દિવસે પાખી આવે. ચોથા દિવસે કલ્પધર આવે છે. પાંચમા સાયંકાળેઃ (૧) ક્ષમાપનાનો પાઠ; (૨) બે ઘડી ઉપરાંત દિવસે શ્રુતજ્ઞાનીઓ મહાવીર સ્વામીના જન્મ વાંચનનો મહિમા વ્રત; (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા ફરમાવવાનું કહે છે. છઠ્ઠા દિવસે તેલાધર આવે છે. સાત દિવસની રાત્રીભોજનનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી સાધના પછી, વર્ષ દરમ્યાન થયેલા કે કરેલા અપરાધો અને એક વખત આહારગ્રહણ. પંચમીને દિવસે ઘી, તેલ, દહીંનો પણ મનદુઃખોની માફી માગવાનો દિવસ તે સંવત્સરી. ત્યાગ. ઉપરાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તો ઉપવાસ પર્યુષણ પર્વ એટલે ક્ષમાપના પર્વ પર્યુષણના દિવસો એટલે કરવો. લીલોતરીનો સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું, તપત્યાગ રૂપી સાબુ તથા વીતરાગવાણી રૂપી પાણી વડે આ બને તો ભાદ્રપદ પુનમ સુધી, ૦૦ માનવ અવતારના મિથ્યાત્વરૂપી મેલ દૂર કરવાના દિવસો. સમગ્ર વર્ષ દરમ્યાન, શાત ભાવે વા અજ્ઞાત ભાવે, કોઈ પણ જીવ જંતુની સીજન્ય સુધાબહેન દોઠ, “સુઘોષ', “ શ્રીમદ રાજચંદ્ર " અશાતના/મનદુઃખ થયા હોય તો તેની ક્ષમા યાચવી તે જ ગુજરાતી કમ્પોઝ સુંદરજી ગ્રાફિક્સ 26 For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.528131
Book TitleJain Center Los Angeles CA 1988 07 Jain Bhavan Inauguration
Original Sutra AuthorN/A
AuthorJain Center So CA Los Angeles
PublisherUSA Jain Center Southern California
Publication Year1988
Total Pages84
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center CA So Los Angeles, & USA
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy