SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ JAINA CONVENTION 2011 "Live and Help Live" સ્વ-પર કલ્યાણની ભાવના. નીતિન મહેતા નીતિન મહેતા ને જૈન દર્શનમાં ઊંડો રસ છે. જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટનની પાઠશાળામાં ૯ વર્ષ સક્રિય હતા. ગુજરાતી, હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી ભાષાના સાહિત્ય-કવિતા પ્રત્યે રૂચિ છે. ધર્મજ્ઞાન વ્યવહાર જ્ઞાન અને જૈન ચિંતન ઉંડુ છે છતા તે ક્ષેત્રે હજી શીખાઉ છું તેમ કહી વિનમ્રતા ધારણ કરે છે nitintx@yahoo.com 281-250-2982 કલ્યાણ કરવાની પ્રક્રિયામાં સંતુલન પણ છે અને રાગઆ વખતની જયનાની થીમ "Live & Help Live" એટલે દ્વેષને પરિમિત કરવાની શક્તિ પણ છે. આજના દિવસે શાસ્ત્રના શબ્દોમાં સ્વ-પર કલ્યાણની ભાવના. સ્વ-પર જૈન દર્શનમાં ક્યારેક સ્વ-કલ્યાણનું એકાંત તો ખ્રિસ્તી કલ્યાણને આચારમાં લાવવા માટે ધર્મના વિધેયાત્મક ધર્મમાં પર-કલ્યાણનું એકાંત દૃષ્ટિગોચર થતું હોય છે, સ્વરૂપનું જ્ઞાન, પ્રશસ્ત રાગની ઓળખ, સમાજ અને રાષ્ટ્ર પરંતુ જૈન શાસ્ત્રો સ્વની સાથે પરને જોડે જ છે, કારણ કે પ્રતિના દાયિત્વની સ્પષ્ટતા, અન્યાય અને અત્યાચાર "પરસ્પરોગ્રહો જીવાનામ"ની વિભાવના એવું દર્શાવે છે કે સામે લડવાની ક્ષમતા અને હિંસા-અહિંસાના યથાર્થ વ્યવહારના જગતમાં દરેક આત્મા બીજા અનેક આત્માઓ સ્વરૂપની સમજ આવશ્યક છે. સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી બંધાયેલો છે, તેને ધર્મના નિષેધાત્મક સ્વરૂપથી આપણે ઈચ્છવા છતાં છોડી શકાતો નથી. તો પછી શા માટે એ સામાન્યત: સારી રીતે પરિચિત હોઈએ છીએ, પરંતુ સંબંધને સ્વ અને પર બન્નેના ઉત્કર્ષ માટે નિયોજિત ન ધર્મના વિધેયાત્મક સ્વરૂપની પણ પૂરતી સમજ અત્યંત કરવો ? "જીવો અને જીવવામાં સહાયભૂત બનો' એ મંત્રને જરૂરી છે. હિંસા ન કરવી, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું જો સાર્થક કરવો હશે તો સ્વના શ્રેયની સાથે પરની વગેરે વાતો જૈન આચારસંહિતાના ઉપયોગી પણ હિતચિંતાને જોડવી જ પડશે. નિષેધાત્મક સ્વરૂપને પ્રકટ કરે છે, પરંતુ દુ:ખીના દુ:ખને જૈન દર્શનને વીતરાગ દર્શન પણ કહે છે. તે દૂર કરવામાં કે અન્યાયનો સામનો કરવામાં ધર્મનું એટલા માટે કે જૈન દર્શન પ્રમાણે સંસારભ્રમણ અને વિધેયાત્મક સ્વરૂપ જ ઉપકારક બને છે. નિષેધાત્મક ધર્મ આનુષંગિક દુ:ખનું કારણ અનાદિ રાગ છે. સંવર વડે આપણી વિખેરાયેલી ચેતનાને એકત્રિત કરીને સ્વમાં રાગનો ક્રમિક નાશ કરી, નિર્જરાને પ્રાપ્ત કરી, આત્મા કેન્દ્રિત કરવાનું કામ કરે છે તો વિધેયાત્મક ધર્મ એ જ મુક્ત બને છે; પરંતુ વીતરાગ દશાની યાત્રા ઘણી દીર્ઘ ચેતનાને બીજાને સહાયભૂત થવામાં પ્રોત્સાહિત કરે છે. અને કઠીન છે. એમાં જન્માંતરોનો સમય લાગે છે, તો એ જ્યાં સુધી ધર્મના આ ઉભય આયામોને સંતુલિત ન રાગ પૂર્ણત: દૂર ન થાય ત્યાં સુધી એને પ્રશસ્ત કરતાં જવું કરવામાં આવે ત્યાં સુધી એક અંતિમે આપણું જીવન એ જ ઉત્તમ ઉપાય છે. પ્રશસ્ત એટલે પ્રશંસાને યોગ્ય - સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની જવાનો સંભવ છે, તો બીજા સારું, અપ્રશસ્ત એટલે પ્રશંસાને અયોગ્ય - ખરાબ. અંતિમે સ્વના કલ્યાણનો અભાવ કરનારું બની શકે છે. અપ્રશસ્ત રાગ તે ધન, પરિવાર, ભૌતિક સુખ-સામગ્રી માટે જ શાસ્ત્રો માત્ર સ્વ કે માત્ર પરના કલ્યાણની નહીં, પ્રત્યેનો રાગ. તે અનેક નવા અશુભ કર્મોના ઉપાર્જનથી પરંતુ સ્વ અને પર બન્નેના કલ્યાણની વાત કરે છે. ભવસાગરમાં ભમાવે. જ્યારે પ્રશસ્ત રાગ એટલે જિન 147
SR No.527533
Book TitleJAINA Convention 2011 07 Houston TX
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2011
Total Pages238
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy