SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૭ લેનાર અલગ છે ને તમે અલગ છો. જે કાંઇ અનુભવ મનને અને શાંત થઈ જાય છે, કાંઈપણ ફરીથી કરવાની મન માગણી કરતું નથી. જીભને થઈ રહ્યા છે, ભોજનની વાનગી કેવી પ્રીતિકર લાગી રહી આમ આપણે પોતે બહારના પદાર્થોને આપણી સાથે જોડાતાં છે, તે બધી ઘટનાઓ પાછળ ઊભા રહી તમે એ બધું સાક્ષી ભાવે, અટકાવીએ, અને મનને એ પદાર્થો સાથે જોડાઈને રસ અનુભવ દૃષ્ટાભાવે જોતા રહો. કરતી વખતે આપણે અલગ રહી શકીએ તો એ રસપરિત્યાગ છે. આવો સાક્ષીભાવ પ્રગાઢ બને તો અચાનક ખ્યાલ આવશે કે ઇંદ્રિયો રસત્યાગ કરવાનો આ એક જ રસ્તો છે. સાક્ષીભાવ, દૃષ્ટાભાવ. એ જ છે. વાનગીઓ પણ એ જ છે. મન પણ એજ છે. એટલું જ બહારથી વસ્તુઓ છોડવાથી છૂટી જશે પણ એમાં રસ છે તે કાયમ સંવેદનશીલ સજાગ અને જીવંત. પરંતુ જે રસનું આકર્ષણ હતું, ફરી રહેશે. પરંતુ જો આપણે આપણી જાતને બહારના પદાર્થો જોડે જોડતાં ફરી એ રસ લેવાની ઇચ્છા થતી હતી તે આકાંક્ષા જ નથી રહી. એ અટકાવીએ અને મનને એ પદાર્થ સાથે જોડાઈને રસનો અનુભવ રસપરિત્યાગ છે. ‘હું મન છું, એવું તાદાત્મ જ્યાં સુધી રહે ત્યાં સુધી કરતી વખતે આપણે અલગ રહી તેના સાક્ષી બની જઈએ, દૃષ્ટા ચેતના સાથે સંબંધ રહે છે. પરંતુ એ સંબંધ તૂટી જતાં બધા રસ બની જઈએ તો મન અને ચેતના વચ્ચેનું ઐક્ય રહે નહીં ને તો જ છિન્નભિન્ન થઈ જાય છે. માણસ મન સાથે જોડાઈ જાય છે ત્યારે એને ક્રોધ “રસત્યાગ’ થઈ શકે. આવે તો લાગે છે “હું ક્રોધી થઈ ગયો'; પણ જો રસ પરિત્યાગ સાધવો હવે આ સમજ્યા પછી તમને નથી લાગતું કે વસ્તુઓ છોડવી હોય તો જ્યારે ક્રોધ આવે ત્યારે કહેવું કે “મને ક્રોધ આવ્યો છે તે હું જોઈ રહ્યો કેટલી સહેલી છે ને “રસત્યાગ’ કરવો કેટલો અઘરો છે...જે કોઈક છું.” આપણે ક્રોધને જોનાર છીએ. પેટમાં ભૂખ લાગી હોય ત્યારે આપણે વિરલા જ કરી શકે...પણ પ્રયત્ન તો આપણે બધા જ કરી શકીએ ને ભૂખ્યા નથી, પરંતુ શરીરને ભૂખ લાગી છે તેના જાણનાર છીએ. એ વખતે આયંબિલ, એકાસણા, બેસણા જેવા તપમાં જો રસત્યાગ ઘટિત જો ભૂખ સાથે તાદાત્મ ન બંધાય અને સાક્ષી હોવાનો બોધ પ્રગટ થઈ થઈ જાય તો કેટલાય કર્મોની નિર્જરા થઈ જાય એવું નથી લાગતું? જાય, તો એ રસત્યાગ બને છે. ધીરે ધીરે એ સમજાશે કે પહેલાં કરતાં બીજું તપ અઘરું, બીજા કરતાં તમે કહેશો કે, “જીભ કહે છે કે ભોજન સ્વાદિષ્ટ છે પણ હું ત્રીજું ને ત્રીજા કરતાં ચોથું રસત્યાગ” તપ અઘરું છે. સ્વાદથી અલગ છું. રસ અનુભવ વચ્ચે હું સાક્ષી છું. એકવાર આ રીતે “ધરમનો મારગ છે શૂરાનો...નહીં કાયરનું કામ જો ને, દૃષ્ટા સાથેનો સંબંધ બંધાઈ જાય તો મન સાથેનો સંબંધ શિથિલ માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.... ** થઈ જાય. ત્યારે આપણને ખ્યાલ આવશે કે બધા રસ શાંત થઈ ૧૯, ધર્મપ્રતાપ, અશોક રોડ, દામોદરવાડી, કાંદિવલી (ઈસ્ટ), ગયા. રસત્યાગ થઈ ગયો. રસ ખોવાઈ જાય ત્યારે ઇંદ્રિયો આપોઆપ મુંબઈ-૪૦૦ ૧૦૧. મોબાઈલ: ૯૮૯૨૧૬૩૬૦૯. ક્ષણભંગુર jનટવરભાઈ દેસાઈ આ શબ્દ આપણે સૌ અનેકવાર સાંભળી ચૂક્યા છીએ. સંતોનાં અનુભવ કરતાં રહીએ છીએ. ક્ષણભંગુર શબ્દ ઘણો ગર્ભિત છે અને મુખેથી અને વ્યવહારિક સંવાદોમાં આ શબ્દનો ઉપયોગ અવારનવાર એ શબ્દ જો યોગ્ય રીતે સમજાય અને એનો સાચો અર્થ આત્મસાત્ થતો હોય છે. સમગ્ર બ્રહ્માંડની રચના પાંચ મૂળભૂત તત્ત્વો : પૃથ્વી, થાય તો માણસના જીવનમાં પરિવર્તન આવી શકે છે. આ આખા આકાશ, વાયુ, તેજ અને જળથી થયેલી છે અને તેને ઉત્પન્ન કરવાવાળું દૃશ્ય સંસારમાં કોઈ ચીજ કાયમી નથી, ચાહે તે વસ્તુ હોય, પરિસ્થિતિ અને ચલાવવાવાળું જે તત્ત્વ છે તેને સમજવાનો અને પામવાનો હોય, સંજોગ હોય, વિચાર હોય કે માન્યતા હોય- તે બધું જ હરપળે અનાદિકાળથી પ્રયત્ન થતો રહ્યો છે. આત્મા-પરમાત્મા, જીવ-શિવ બદલાતું રહે છે. કોઈ ચીજ કાયમ નથી. સમયને કોઈ રોકી શકતું અને વૈત-અદ્વૈત આ બાબતો અત્યંત ગૂઢ અને ગહન છે. માયાના નથી અને કાળને કોઈ અટાકવી શકતું નથી અને તે કોઈ અગમ્ય પડદાને કારણે મનુષ્ય ઈશ્વરને જાણી અથવા પામી શકતો નથી. શક્તિના હાથમાં છે જેને કારણે આ મર્યાદાઓ આપણે સ્વીકારવી ચોર્યાસી લાખ યોનિમાં મનુષ્ય યોનિ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, કારણ જ પડે. સમુદ્રમાં જે લહેરો ઊઠે તે ક્ષણવારમાં નષ્ટ થાય અને ત્યારબાદ કે તેને મન, બુદ્ધિ અને પ્રજ્ઞા આપવામાં આવી છે. જેને કારણે તે બીજી લહેર ઉત્પન્ન થાય અને તે ક્ષણવારમાં નષ્ટ થાય. આ કુદરતનો તેની વિવેકબુદ્ધિથી શું સારું અને શું ખરાબ તે જાણી શકે છે. આપણે નિયમ છે અને જીવનની દરેક ક્ષણ પણ ક્ષણભંગુર છે જેને કારણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના તે આપણે જાણતા નથી, પરંતુ કોઈપણ સમજદાર વ્યક્તિ આ વાત જાણ્યા પછી જે કોઈપણ ક્ષણ જન્મથી મૃત્યુ સુધીની જે યાત્રા છે તે યાત્રા દરમ્યાન જે કાંઈ અનુભવ આવે તેના યથાર્થ ઉપયોગ કરી લે તો કદાચ ધારેલું પ્રાપ્ત કરી શકે. થાય અને જ્ઞાન મળે તેને આધારે માણસ પોતાનું જીવન વ્યતીત ક્ષણભંગુર શબ્દ જીવનનાં દરેક ક્ષેત્રમાં અનુભવી શકાય. દા. ત. કરતો હોય છે. જીભનો જે સ્વાદ છે તે કાયમ ટકી ન રહે. મનગમતો સ્વાદ કાયમ આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યનો દેહ ક્ષણભંગુર છે. ટકી રહે તેવી આપણી મરજી હોય છતાં પણ તે ટકતો નથી એ લગભગ દરરોજ આપણી નજર સામે આપણે દેહની ક્ષણભંગુરતાનો
SR No.526106
Book TitlePrabuddha Jivan 2017 05
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy