SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૧૭ તને યાદ આવે કે, તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે, તો ફસાયા. તેમના વિરોધીઓ એક પછી એક ત્યાંથી જતા રહ્યા અને તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ઈસુ એકલા એ બાઈ સાથે રહ્યા. ઈસુએ આ બાઈને માફી આપતાં ભાઈ સાથે સમાધાન કરજે, અને ત્યાર પછી આવીને નેવેદ્ય ધરાવજે.' કહ્યું, ‘હું પણ તને સજા નથી કરતો. જા, હવેથી પાપ કરીશ નહિ.” (માથ્થી ૫:૨૩-૨૪). (યોહાન ૮:૧૧). એક વાર ક્ષમા વિશે પીતરે ઈસુને પૂછયું, “પ્રભુ, મારો ભાઈ માફીનો આ પ્રસંગ અને પાપીઓને માફી આપવાના અનેક પ્રસંગો અપરાધ કરે, તો મારે કેટલી વાર ક્ષમા કરવી? સાત વાર?' ઈસુએ ઘોષણા કરે છે કે, ઈસુ અને ઈસુના ઈશ્વર પિતા (બંને એક જ છે) પાપી તેને કહ્યું, “મારો જવાબ એ છે કે, સાત વાર નહિ, પણ સિત્તેર માણસો પર અનહદ પ્રેમ રાખે છે. માણસ માટેના ઈશ્વરના બિનશરતી વખત સાત વાર.” (માથ્થી ૧૮:૨૧:૨૨). મતલબ છે કે, ક્ષમા આપવા પ્રેમમાં માણસનાં પાપથી કોઈ વધઘટ થતી નથી. ઈશ્વરનો પ્રેમ શાશ્વત અને ક્ષમા માગવામાં કોઈ મર્યાદા નથી. છે. માણસ જ પાપથી ઈશ્વરથી દૂર ભાગે છે તો પણ પ્રાણી માણસ માટેનો ઈસુનું શિક્ષણ અપકાર ઉપર ઉપકાર કરવાનું છે. “હું તમને કહું ઈશ્વરનો પ્રેમ બિનશરતી છે. એટલે ઈશ્વરનો પ્રેમ માણસને પાપમાંથી છું કે, તમારુ બૂરું કરનારનો સામનો કરશો નહિ. બલકે, જો કોઈ પાછા આવવા આમંત્યા કરે છે. તમારા જમણા ગાલ ઉપર તમાચો મારે, તો તેની આગળ બીજો પાપની માફી અને ઈશ્વર શાશ્વત ને બિનશરતી પ્રેમની વાત ધરજો.” (માથ્થી ૫:૩૯). વળી, ‘હું તમને કહું છું કે, તમારા શત્રુ યહૂદી ધર્મ અને ધાર્મિક આગેવાનો માટે પડકારરૂપ છે. ઈશ્વરના ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો.” (માથ્થી પ્રેમ અને માફીની આ સમજણથી યહૂદી ધર્મના કાયદાકાનૂનો, ૫:૪૪). ‘કોઈનો ન્યાય તોળશો નહિ, જેથી તમારો ન્યાય નહિ ધર્મવિધિઓ અને બલિદાનોનું મહત્ત્વ ઘટે છે. એટલું જ નહિ, પણ તોળાય. જેવો ન્યાય તમે તોળશો તેવો ન્યાય તમારો પણ તોળાશે.' યહૂદી ધર્મના અસ્તિત્વ માટે ભયાવહ બને છે. એટલે જ યહૂદી (માથ્થી ૭:૧-૨ ).. વડાપુરોહિત કાયફા વરિષ્ઠસભામાં ભેગા મળેલા બધા પુરોહિતો ઈસુએ માંદાઓને સાજાં કર્યા છે. ભૂખ્યાને ખવડાવ્યું છે. આંધળાને અને ફરોશીને કહ્યું, “આ માણસ (ઈસુસ્તો) તો પુષ્કળ ચમત્કારો દેખતા કર્યા છે. દુ:ખીઓને દિલાસો આપ્યો છે. લૂક કહે છે કે, ‘લોકો કરે છે. આપણે જો એને ફાવે તેમ કરવા દઈશું, તો બધા જ લોકો ઈસુનો ઉપદેશ સાંભળીને ખૂબ આશ્ચર્ય પામતા, કારણ, એમના શબ્દોમાં એમના ઉપર શ્રદ્ધા રાખતાં થઈ જશે, અને રોમન લોકો આવીને અધિકારનો રણકો હતો.” (લૂક ૪:૩૨). “અને ઈસુની કીર્તિ આસપાસના આપણા મંદિરનો નાશ કરશે. પણ તેઓમાંનો એક કાયફા, જે તે એકેએક ગામે પ્રસરી ગઈ.” (લૂક ૪:૩૭). ટૂંકમાં કહું તો ઈસુ સૌનું ભલું વરસે વડો પુરોહિત હતો તે બોલ્યો, તમને કશી ગતાગમ જ નથી. કરતા હતા અને બીજાને પણ એવું કરવા પ્રેરતા હતા. એટલે ઈસુના તમે એટલો વિચાર કેમ નથી કરતા, કે પ્રજાને ખાતર એક માણસ જીવનથી એમના કાર્યો અને સંદેશે પુષ્કળ લોકોને આકર્ષા અને બધાય મરી જાય અને આખી પ્રજા વિનાશમાંથી ઊગરી જાય એ તમારા ઈસુને મળવા ટોળેટોળા ભેગા મળતા હતા. હિતમાં છે.” (યોહાન ૧૧:૪૭-૫૦). ઈસુના આ પ્રકારનાં જીવન અને સંદેશથી એક બાજુ એમની કીર્તિ એક બાજુ યહૂદી આગેવાનોને ઈસુના જીવન અને પ્રેમના સંદેશથી ચોમેર ફેલાઈ રહી અને લોકોના ટોળેટોળા ઈસુની આસપાસ ભેગા આકર્ષાઈને એમની આસપાસ ભેગી મળતી વધતી જતી લોકમેદનીને થવા લાગ્યા. ઈસુને સાંભળવા અને એમનાથી સાજા થવા માટે કારણે રોમન લોકો આવીને યહૂદી લોકોના મંદિરનો અને યહૂદી આવતા લોકોની સંખ્યા સતત વધતી રહી તો બીજી બાજુ ઈસુ સામેનો પ્રજાનો નાશ કરશે એવી બીક સેવતા હતા. તો બીજી બાજુ રોમન વિરોધ પણ સતત વધતો રહ્યો. ધાર્મિક આગેવાનો, શાસ્ત્રીઓ અને સત્તાના અધિકારીઓ પણ ઈસુના જીવન, એમનો સંદેશ તથા એમની ફરોશીઓ એક યા બીજી રીતે એમને ફસાવવા માગતા હતા. આસપાસ ભેગા મળતા ટોળાનો ખ્યાલ રાખતા હતા. અને રોમન વ્યભિચાર કરતાં પકડાયેલી બાઈની વાત ખૂબ જાણીતી છે. સત્તા સામે ‘રાજા ઈસુની આગેવાની હેઠળ યહૂદી પ્રજા બળવો ઈસુના વિરોધીઓએ એ બાઈને ઈસુ આગળ ટોળા વચ્ચે ઊભી રાખીને કરવાની શક્યતાનો ભય સેવતા હતા. ઈસુને પૂછ્યું, “ગુરુજી, આ બાઈ પ્રત્યક્ષ વ્યભિચાર કરતાં પકડાઈ ટૂંકમાં કહીએ તો, પ્રભુ ઈસુ સો લોકો માટે વિશેષ તો ગરીબો, છે. હવે શાસ્ત્રમાં મોશેએ આપણને એવી બાઈને પથ્થરે-પથ્થરે મારી દલિતો તથા શોષિત લોકો માટે જીવ્યા છે. આ પ્રકારનાં ઈસુનાં નાખવાનું ફરમાવેલું. તો આપ શું કહો છો ?' કાર્ય અને સંદેશ સ્વાર્થી ને આપમતલબી લોકો માટે પડકારરૂપ મોશેએ શાસ્ત્રમાં આપેલા કાયદા મુજબ વર્તવા લોકોને કહેશે હતાં. કારણ, ગરીબો ને દલિતોના શોષણ કરતાં શોષણખોરો માટે તો ઈસુ પર હત્યાના ગુનાનો આરોપ મૂકી શકાય. કારણ, કોઈને ઈસુનું જીવન તથા એમનો સંદેશ ભયરૂપ હતા. આ બધાં લોકો મૃત્યુદંડ આપવાનો અધિકાર માત્ર રોમન સત્તા પાસે હતો. વળી, પોતપોતાની દૃષ્ટિ પ્રમાણે ઈસુને સામાજિક, ધાર્મિક અને રાજકીય ઈસુની દયા અને માફીની વાતને ફોક ગણી ઈસુ પર તકસાધુ ગુનેગાર માનતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, ઈસુનાં જીવન ઉપદેશક હોવાનો આરોપ મૂકી શકાય. બીજી બાજુ વ્યભિચારી બાઈને અને સંદેશને કારણે જ રોમન સૂબ પોન્તિયુસ પિલાતે યહૂદી ધર્મના માફી આપી એને છોડી દેવાનો આદેશ આપશે તો ઈસુ પર મોશેના આગેવાનો તથા તેમના અનુયાયીઓએ સાથે મળીને ઈસુને ક્રૂસ પવિત્ર કાયદાને તોડવાનો આરોપ મૂકી શકાય. હવે ઈસુ પાસે કોઈ પર ચઢાવીને મારી નંખાવ્યા છે. છટકબારી નથી એવી ખાતરીથી એમના વિરોધીઓ એમને પ્રશ્ન પૂછતા પ્રભુ ઈસુએ પોતાના સમયમાં ગરીબ અને દલિત લોકો સાથે રહ્યા. આખરે ઈસુએ તેમને સંભળાવ્યું, ‘તમારામાં જે નિષ્પાપ હોય મળીને જાતજાતનાં દુ:ખો વેક્યાં છે, અને તેઓ અન્યાય અને તે એને પહેલો પથ્થર મારે.” (યોહાન ૮:૭). હવે ઈસુના વિરોધીઓ અનીતિનો ભોગ બન્યા છે. એ જ રીતે આજે પણ ઈસુ દુ:ખીતો,
SR No.526106
Book TitlePrabuddha Jivan 2017 05
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy