SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૧૩ ન થાય. ને વળી, ગુરુ આજ્ઞાનું પાલન માત્ર આ ભવે જ નહિ, કર્મોને ખપાવું એ જ સાધકની પ્રાર્થના છે. ભવોભવ કરી શકું એવી શક્તિ ભક્ત માગી છે. સાધક માત્ર સગુરુનું આગળની પ્રાર્થના છે સમાધિપૂર્વકનું મરણ. સમાધિ એટલે સુખશરણું જ નહિ પણ તેમની આજ્ઞાનું પાલન કરવા માટેના આશિષ દુ:ખમાં ચિત્તની સ્વસ્થતા. સમાધિપૂર્વકનું મરણ જીવનની સુખદ પણ માગે છે. આવનાર ભવમાં જો આ બધું છૂટી જાય તો મોક્ષગામી ફલશ્રુતિ છે, ને સગતિ માટે કારણરૂપ પણ છે. મૃત્યુ સમયે સમતા યાત્રા અધૂરી રહી જાય. માટે જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ટકાવવી મુશ્કેલ હોય છે. ભક્ત પ્રાર્થ છે કે, પ્રભુ આ વેળાને તમે જેટલા ભવ લેવા પડે તે પ્રત્યેક ભવે આ સર્વ માગણીઓ મને પ્રાપ્ત સંભાળી લેજો. સંસારના સત્યોને સમજી તેના પ્રત્યેના રાગ-દ્વેષથી થાઓ-એવી પ્રાર્થના સાધક કરે છે. અહીં સુધીની પ્રાર્થના આગળ પર થઈ હું સમતાપૂર્વક દેહ છોડું તો મારો આવતો ભવ પણ આ જ નોંધ્યું તેમ ગણધરોત છે ને ત્યારપછીની પ્રાર્થના ગીતાર્થ ગુરુ યાત્રામાં આગળ લઈ જનારો બની રહે. મૃત્યુને પોતે ખોરડો ભગવંતો દ્વારા સૂચિત છે. પાછળથી અહીં તેનો પ્રક્ષેપ થયો છે. બદલવાની ક્ષણ સમજી સહજતાપૂર્વક તેનો સ્વીકાર કરી શકે તેવું પ્રાર્થનાસૂરમાં ભક્ત પ્રભુ પ્રત્યેના આત્મીયતાના ભાવથી ભક્ત પ્રાર્થે છે. ભક્ત પોતાના મૃત્યુને સુધારવાની ઝંખના અહીં પ્રેરાઈને કહે છે કે, “હે વીતરાગ! તમારા સિદ્ધાંતમાં-શાસનમાં વ્યક્ત કરે છે. નિયાણું (કરેલ સુકર્મનું ઇચ્છિત ફળ મેળવવાની માગણી) કરવાનો છેલ્લી પ્રાર્થના છે બોધિલાભની પ્રાપ્તિની – સમ્યક્દર્શનની નિષેધ કરાયો છે; તો પણ હું એટલું તો ચોક્કસ માગીશ કે મને પ્રાપ્તિની. જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની સાચી સમજ કેળવાય તો જ ભવોભવ તમારા ચરણોની સેવા કરવાનું સદ્ભાગ્ય સાંપડે. જૈન અધ્યાત્મમાર્ગે આગળ વધી શકાય. આમ, જૈન દર્શન પ્રમાણે ધર્મ તો મૂળે નિષ્કામ ભક્તિને પ્રાધાન્ય આપે છે માટે નિયાણું તો ન સમ્યક્દર્શન લાવ્યા પછી જ અધ્યાત્મયાત્રા ખરા અર્થમાં આરંભાતી જ બંધાય. પરંતુ આ જે માગણી છે તેને નિયાણું કહેવાય જ નહિ. હોય છે. માટે છેલ્લે પ્રભુ પાસે ભક્ત પ્રાર્થે છે કે મને સાચું દર્શન આ તો ભક્તિની ભાષા છે. આગળ “આભવમખંડા’માં જે ગુણો પ્રાપ્ત થાઓ ને જેથી આગળ માગેલ ગુણો અને અનુકૂળતાઓ વચ્ચે ભવોભવ મને પ્રાપ્ત થાય તેવી માગણી છે તેના અનુસંધાનમાં ભક્ત હું ધર્મમાર્ગે પગરણ માંડી શકું. એવું ક્યાંક સાંભળેલું કે જેને સમ્યકત્વ આગળ માગે છે ભગવાનનું શરણું. તે જાણે છે કે જો ભગવાનનું પ્રાપ્ત થઈ જાય તેનો મોક્ષ નિયત થઈ જાય. એ રીતે અહીં ભક્ત શરણું નહિ મળે, શાસન નહિ મળે તો કદાચ ભટકી જવાની મુક્ત થવાની જ આડકતરી પ્રાર્થના કરે છે. શક્યતાઓ ઊભી છે. માટે મોક્ષ જ્યારે મળે ત્યારે પણ ત્યાં સુધી પ્રભુ પાસે પ્રાર્થનાઓ રજૂ કર્યા બાદ સૂત્રના અંતે સર્વમંગળ પ્રભુનું શાસન-પ્રભુનો માર્ગ ભવોભવ મળે જેથી પથભ્રષ્ટ થવાની બોલાય છે. તેમાં જે પ્રભુ-જે શાસને સાચો માર્ગ ને સાચી સમજ ચિંતા જ ન રહે. આપી છે તેના પ્રત્યેનો અહોભાવ-કૃતજ્ઞતા વ્યક્ત થઈ છે. અહીં ભગવાનના ચરણોની સેવા વાંછી ભક્ત અન્ય ચાર પ્રાર્થનાઓ ભક્તના અંતરના ઉદ્ગારો સરી પડ્યા છે. પોતાને જેમની પાસેથી વીતરાગ દેવ પાસે કરે છે, તેમાં એક છે દુ :ખનો ક્ષય. ભક્ત માગે કલ્યાણમાર્ગ સાંપડ્યો છે તે શાસનનો જય જયકાર કર્યા વિના છે કે, “હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારા દુ :ખોનો ક્ષય થાઓ. ભક્તથી રહેવાતું નથી. એટલે તે ઉલ્લાસભેર કહી ઊઠે છે કે, “સર્વ દુઃખ તો જીવમાત્રને ગમતું નથી, પણ અહીં તો સાધક પોતાના મંગળોમાં, મંગળરૂપ, સર્વના કલ્યાણનું કારણરૂપ તથા સર્વ ધર્મોમાં સાધનામાર્ગમાં વિઘ્નરૂપ બનતા દુ:ખોના ક્ષયની પ્રાર્થના કરે છે. જે પ્રધાનરૂપ છે એવું જૈન શાસન જયવંતુ વર્તો. આમ, જયકારથી અહીં દુ:ખનો ક્ષય એટલે દુ :ખના ભાવનો ક્ષય કરવાની પ્રાર્થના આરંભાયેલું સૂત્ર જયકાર પર વિરમે છે ને એમાં ઈચ્છિત પ્રાર્થનાઓને છે. સુખદુ :ખ તો સંસારમાં રહેવાનાં જ પણ પ્રભુ શાસન મળતાં પ્રાપ્ત કરી સાધનારત રહેનાર સાધકનો પણ આખરે જયજયકાર મને એવી અવસ્થા પ્રાપ્ત થાય કે જાણીતા સ્તવનની પંક્તિઓ “પ્રભુ થાય છે. તમને પામ્યાનું એ સૌથી મોટું સુખ કે દુ:ખ હવે લાગે ના દુ:ખ” સંદર્ભ ગ્રંથોઃ સાર્થક થાય. વ્યવહારિક રીતે વિચારીએ તો પણ દુ:ખના ડરથી ૧. શ્રી પ્રતિક્રમણસુત્ર પ્રબોધ ટીકા, ભાગ-૧, દુ:ખ દુર કરવાની માગણી નથી કરાઈ, પરંતુ જ્યાં સુધી દુ:ખની લે, ધીરજલાલ ટોકરશી શાહ, બીજી આવૃત્તિ, વિ. સં. ૨૦૧૦. હાજરીમાં પણ સમાધિસ્થ રહી, સ્થિર રહી મોક્ષમાર્ગની સાધનો 2 સત્ર સંવેદના, ભાગ-૨, કરવાનું સામર્થ્ય મારામાં ન આવે ત્યાં સુધી મારા દુ:ખોનો ક્ષય સં. સાધ્વીશ્રી પ્રશમિતાશ્રીજી, ચોથી આવૃત્તિ, ઈ. સ. ૨૦૧૨. થાઓ એવો અર્થ પણ વિચારી શકાય. તો વળી, સાધક માટે ભવ ૩. મારી તેર પ્રાર્થના, એટલે કે સંસારચક્ર એ જ સૌથી મોટું દુઃખ છે, માટે એના ક્ષયની ૫. ચન્દ્રશોખરવિજયજી, પ્રથમ સંસ્કરણ, ૧૯૯૨. માગણી પણ એમાં ગર્ભિત હોઈ શકે. ૪. જય વીતરાગની પ્રાર્થના, આ દુઃખનો ક્ષય કર્મના ક્ષય વિના શક્ય જ નથી, માટે આગળની ૫. ભદ્રંકરવિજયજી ગણિવર્ય, બીજી આવૃત્તિ, વિ. સં. ૨૦૩૪. પ્રાર્થના છે કે કર્મનો ક્ષય થાઓ. સાધકને ખ્યાલ છે કે જ્યાં સુધી - પ. પ્રાર્થના સૂત્ર કે માધ્યમ સે પરમાત્મા કો પ્રાર્થના, કર્મો છે ત્યાં સુધી તેના ઉદય પ્રમાણે સુખદુઃખ તો આવવાના જ. સાચા સાધક માટે સુખ અને દુ:ખ બંને બાધારૂપ છે. આ ચક્રમાંથી આ. શ્રી. વિ. કીર્તિયશસૂરિ, પ્રથમ આવૃત્તિ, વિ. સં. ૨૦૫૯. મુક્ત થવાનો એક જ માર્ગ છે કર્મક્ષય ને એના માટે સંવર અને ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, આઈ.ટી.આઈ. કેમ્પસ, નિર્જરા જ ઉપાય છે. નવા કર્મોનો બંધ પડતો અટકે અને સંચિત રાપર-કચ્છ. Mob. : 07567064993. * * *
SR No.526106
Book TitlePrabuddha Jivan 2017 05
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy