________________
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૯૯
પ્રબુદ્ધ જીવંત : બાર ભાવતા વિશ્લેષક " પ્રબુદ્ધ જીવતા ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષ્ણુક " પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક “ પ્રબુદ્ધ જીવન ઃ બાર
૫. અન્યત્ત્વ ભાવના
आसीदति त्वयि सति प्रतनोति कायः क्रान्ते तिरोभवति भूपवनादिरूपैः । भूतात्मकस्य मृतवन्न सुखादि भावસ્તસ્માત્ તી રવત: પૃથશેવ નીવ: ।। (૧૨૪)
(ગ્રંથકારે અન્યત્ત્વ ભાવનાને પૃથવાનુપ્રેક્ષા કહી છે. કારણ અન્યત્ત્વ અને પૃથત્ત્વ એ બંનેની વિવક્ષા તો સરખી જ છે.) એ જ હે આત્મન્ ! તારી ઉપસ્થિતિથી જ તારું શરીર વૃદ્ધિ પામે છે. તારા જવાથી શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે ને પછી શબની જેમ તેમાં કોઈ સુખદુઃખની લાગણી જન્મતી નથી. આથી જ શરીરથી આત્મા તદ્દન સ્વતંત્ર છે-જુદો છે. ૬. અશુચિ ભાવના
અને
योषिद्भिः आदृत करं कृतमण्डनश्री
र्यः कामचामररुचिस्तवन केशपाशः ।
सोऽयं त्वयि श्रवण गोचरतां प्रयाते
પ્રેતાવનીષુ વન વાયસ વાસગોમૂત્ ।।(૧૨૮)
જે તારા કાળા કેશ કલાપને સુગંધી તેલ વગેરેથી અલંકૃત કરવાથી કામદેવની શોભા ધારણ કરતો હતો – તે તારા મૃત્યુ
પછી હવે સ્મશાનમાં કાગડાના કંઠે દેખાય છે.
૭. આશ્રવ ભાવના
अन्तः कलुषोऽशुभ योगसङ्गात् कर्माण्युपार्जयसि बन्ध निबन्धनोनिः । रज्जूः करेणुवशग: करटी यथैताः ત્ત્વ નીવ મુન્ન તમિાધિ પુરી જિજ્ઞાનિ।। (૧૩૧)
હે હું આત્મન્ ! તું અશુભોગના સેવનથી મનમાં કાર્યો કરીને કર્મબંધના કારણભૂત કર્મોનું ઉપાર્જન કરી રહ્યો છે, જેમ હાીી (સ્ત્રીલિંગ) પાછળ પાગલ થયેલ હાથી દુ:ખી થાય છે તેમ તું પણ તારા દુષ્કર્મોનો ત્યાગ કરીને બંધનમુક્ત થા. ૮. સંવર ભાવના
नौरन्ध्रसंधिरवधीरितनीरपूर:
पोतः सरित्पत्तिमपैति यथानपायः ।
जीवस्तथा क्षपित पूर्वतमः प्रतान:
ક્ષીળાશ્રવશ પરમં પમાશ્રયેત।। (૧૩૭)
જેમ છિદ્ર-કાણાં વગરની નૌકા (વહાણ, પ્રવહણ, સ્ટીમર) તેની અંદર પાણી ન પ્રવેશવાના કારણે કોઈ પણ વિઘ્ન વગર સાગર તરી જાય છે તેમ જીવ પણ પૂર્વના સંચિત કર્મોનો ક્ષય કરવાપૂર્વક નવા કર્મોના આશ્રવથી અટકી જઈને મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
૯. નિર્જરા ભાવના
आतङ्क पावक शिखा: सरसा वलेखा:
स्वस्थे मनाग मनसि ते लघु विस्मरन्ति । तत्कालजातमति विस्फुरितानि पश्चाद् નીવાન્યથા થયિ જાવરિત યુતી પ્રિયી (૧૪૪)
હૈ આત્મન્ ! તારી સહેજ શાતાવસ્થામાં રોગાગ્નિની જ્વાળાનો અનુભવ જલ્દી ભૂલાય જાય છે. જો તે વખતે તારી બુદ્ધિમાં ચમકેલું ડહાપણ (wisdom) ત્યારપછી પણ યાદ રહ્યું હોત તો નવું પાપ તને લાગત નહિ. (અર્થાત્ તું તારા પૂર્વકર્મોની નિર્જરા કરી શક્યો હોત..
૧૦. ધર્મપ્રભાવ ભાવના
इच्छा: फलै: कलयति प्ररुणद्धि बाधा: सृष्टेरसाम्यविभुरभ्युदयादिभि र्यः । ज्योतींषि दूतयति चात्मसमीहितेषु
ધર્મ: સ શર્મનિધિરસ્તુ સતાં હિતાય ।। (૬૪૭)
(સર્વજ્ઞ કથિત) ધર્મ સર્વ સુખોનો ભંડાર છે. તે ધર્મ ભવ્ય જોના મોક્ષ માટે થાઓ. જે ધર્મ ૌતિક સુખોને આપવાથી કામપ્રદ છે. પીડા-સંતાપ-વ્યાધિને દૂર કરે છે. પદ-પ્રતિષ્ઠા આપવા પણ સમર્થ છે, અને આત્મિક ગુણોની પ્રાપ્તિ માટે તે નવું સામર્થ્ય પણ મેળવી આપે છે.
૧૧. લોક સ્વરૂપ ભાવના
त्वं कल्मषातमि निरये तिरक्षि
ાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન :
पुण्योचितो दिवि, नृषु द्वयकर्मयोगात् ।
इत्थं निषीदसि जगत्त्रय मन्दिरेऽस्मिन्
સ્વૈર પ્રવારવિષયે તવ લોજ ષ:।। (૧૪૦)
હે આત્મન્! આ ચૌદ રાજલોક રૂપ ત્રિભુવનમાં તું થથેચ્છ પરિભ્રમણ કરી રહ્યો છે. તું ક્યારેક પા આચરીને નરક અને તિર્યંચ (પશુ) યોનિમાં જન્મ લે છે તો ક્યારેક પુષ્પથી દેવલોકમાં જાય છે તો ક્યારેક પુણ્ય અને પાપને વશ થઈને મનુષ્યગતિમાં
જાય છે.
૧૨. બોધિ દુર્લભ ભાવના
संसारसागरमिमं भ्रमता नितान्तं
जीवेन मानवभवः समवापि दैवात् ।
तत्रापि यद भुवनमान्यकुले प्रसूति:
સત્ સંગતિશ તવિજ્ઞાન્ધવર્તીયમ્ ।। (૧૫૩)
હે જીવ! આ ચતુર્ગતિરૂપ સંસાર સાગરમાં પરિભ્રમણ કરતાં કરતાં પુણ્યોદયથી તને મનુષ્યજન્મ મળ્યો છે. વિશેષમાં તને ઉચ્ચ લ અને મહાપુરુષોનો સમાગમ પણ મળ્યો છે તેની દુર્લભતા અહીં વિશેષ દષ્ટાંતથી સમજાવે છે
જેમ જન્મોધનો હાથમાં વર્ટર નામનું પક્ષી ઉડીને આવવું મુશ્કેલ -એ ન્યાયે દશ દષ્ટાંતે દુર્લભ આ મનુષ્ય જન્મ છે.
। વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક " પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન ઃ બાર
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ