________________
પ્રબુદ્ધ જીવત : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ % પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ૬ પૃષ્ઠ ૮૭ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન :
૬ નથી. મોત આગળ બધા લાચાર છે. આ ભાવના ઘૂંટ્યા કરો. સંસાર સ્વપ્ન તજ મોહનિદ્રામ્ મદાલસા વાક્ય ઉવાચ પુત્રી કચ્છના સંત મેકણદાદા કહે છે
મદાલસા પોતાના સંતાનોને હાલરડામાં કહે છે, “તું શુદ્ધ જઈ ઊભો મસાણમાં સાજનને દીધા સાદ
છો, બુદ્ધ છો, નિરંજન છો (માયરહિત છો) એટલે કે તું આત્મતત્ત્વ માટી ભેગા મળી ગયા હાડ ન દે પ્રતિસાદ.
છો. સંસારની માયાથી દૂર રહેજે, સંસાર સ્વપ્ન સમાન છે તું મોહ ૩. ત્રીજી ભાવના-સંસારભાવના સંસારની ચાર ગતિ અને ચોર્યાશી નિદ્રા તજી દેજે.” ૬ લાખ યોનિમાં જીવાત્મા ભટકી રહ્યો છે. એક ચિંતા દૂર થાય છે આ હાલરડાં દ્વારા સતિ મદાલસા પોતાના સંતાનોના ચિત્તમાં હું ત્યાં બીજી ચિંતા તરત જ પ્રગટે છે. મોહનીય કર્મથી (રાગ અને દ્વેષ) વૈરાગ્યના સંસ્કાર ઘૂંટે છે. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે સતિ ફૂ અનંતભ્રમણ થયા કરે છે. આ ભાવના ઘૂંટ્યા કરો. કહ્યું છે, મદાલસાના સંતાનો સંન્યાસી થઈ ગયા હતા. સંસાર રંગમંચ છે ચાલતો સતત ખેલ
છ ભાવનાઓનો સાર ઉપર લખેલા બે શ્લોકોમાં છે. આ છે તું તારા પાત્ર ભજવ, રાગ દ્વેષને મેલ
ભાવનાઓના ચિંતનથી ચિત્તમાં વૈરાગ્ય પ્રગટે છે. પરિણામે મન છે જિંદગી એવી જાણે પેલા પંખી ઝૂલે ડાળ
આત્મસાધના કરવા તૈયાર થાય છે. મનસૂબા ઘડ્યા કરે મૂછમાં હસે કાળ.
૭ મી ભાવના આશ્રવ ભાવના, ૮ મી ભાવના સંવર ભાવના, ૯ ૪. ચોથી ભાવના-એકત્ત્વ ભાવના આત્મતત્ત્વ સિવાયનું બધું મિથ્યા મી ભાવના નિર્જરા ભાવના આત્મસાધના માટેની ભાવના છે. € છે. મમત્ત્વના બોઝથી દબાયેલો જીવાત્મા સંસાર સાગરમાં ડૂબી રાગ અને દ્વેષને પરિણામે સતત કર્મના પુગલો ચિત્તને ચોંટતા È જાય છે. સોનું હલકી ધાતુ સાથે ભળી જાય તો પોતાનું નિર્મળ જ રહે છે. જેને આશ્રવ કહે છે. આશ્રવ એટલે જ કર્મબંધન જેને કું રૂપ ખોઈ બેસે છે તેમ પરભાવને સ્વભાવ સમજવાને કારણે લીધે આત્મજ્ઞાન પ્રગટતું નથી. ૬ જીવાત્મા નિર્મળરૂપ ખોઈ બેસે છે. માટે ભાવના ઘૂંટો કે હું સંવર ભાવના એટલે નવું કર્મબંધન કરવું નહીં. અન્ય વ્યક્તિઓ જુ આત્મતત્ત્વ છું ચૈતન્યતત્ત્વ છું.
સાથેના વ્યવહારમાં રાગ કે દ્વેષ રાખ્યા વગર વર્તવું. પરિણામે શું $ ૫. પાંચમી ભાવના-અન્યત્વ ભાવના એવી ભાવના ઘૂંટો કે જ્ઞાનથી નવું કર્મબંધન થાય નહીં. શાસ્ત્રોની ભાષામાં કહીએ તો આર્તધ્યાન છું થી સમૃદ્ધ શુદ્ધ આત્મામાં ઘુસેલા કર્મના પરમાણુઓનો આ ઉપદ્રવ અને રૌદ્રધ્યાનથી દૂર રહેવું. Ė છે આત્મતત્ત્વ સિવાયનું બધું જ અન્ય છે. દેહ પણ અન્ય છે. ક્રોધને ક્ષમા દ્વારા, માનને નમ્રતા દ્વારા, માયાને સરળતા દ્વારા રાય કો રંક બના દે રંક કો કભી રાય
અને લોભને સંતોષ દ્વારા કાબૂમાં રાખવા.કોઈકે કહ્યું છેશું કરમ કી ગતિ ન્યારી કોઈ સમજ ન પાય.
એકાંતે હા ના તજી અને એકાંત વિચાર 8 ૬. છઠ્ઠી ભાવના-અશુચિભાવના સાધકે ભાવના ભાવવાની છે કે હો સરળતા જીવનમાં જિન વાણીનો સાર. ૬ શરીરના છિદ્રોમાંથી સતત અશુદ્ધિ તો નીકળતી જ રહે છે. સંવર દ્વારા નવા કર્મોને બાંધતા અટકાવી શકાય છે પરંતુ છે સ્વાદિષ્ટ અને સરસ ભોજનનું પચીને અંતે વિષ્ટમાં રૂપાંતર થાય સત્તામાં જે જૂના કર્મો પડ્યા છે, જે સંસ્કારો ચિત્તમાં પડ્યા છે છે ઉં છે. આ શરીરમાં સારભૂત તત્ત્વ એક જ છે અને તે છે આત્મતત્ત્વ. એને નિર્જરા દ્વારા જ દૂર કરી શકાય છે. આત્મસાધક જ્યારે હું BE આત્મતત્ત્વની આરાધના એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. આત્મભાવમાં સ્થિર થાય છે ત્યારે શરીર સ્થિત પ્રાણશક્તિ કે at કે મારી દષ્ટિએ આ છ એ છ ભાવનાઓને બ્રોડસ્પેક્ટ્રમ આત્મવીર્ય ચિત્ત ઉપર ચોંટેલા કર્મના પુગલોને (પરમાણુઓને)
એન્ટીબાયોટીક્સ કહી શકાય. વ્યક્તિની ચિત્તની અવસ્થા દૂર કરે છે. આને નિર્જરા કહે છે. નિર્જરાને પરિણામે જ સાધકને ૩ $ અનુસાર જે ભાવના જેને જચી જાય એનું ચિંતન કરતાં કરતાં દેહથી પર એવા આત્મતત્ત્વનો, ચત્તન્યતત્ત્વનો બોધ થાય છે. જે $ છે બાકીની ભાવનાઓ પણ સહજ રીતે મનમાં ઘૂંટાઈ જાય છે. પ્રાણશક્તિ ચિત્ત પરનો બેલ (કષાય, કર્મ, સંસ્કાર) દૂર કરવા ? - જેમ બ્રોડસ્પેક્ટ્રમ એન્ટીબાયોટીક્સ ગમે તે ઈન્વેક્શનને દૂર કરી માટે કાર્યાન્વિત થાય એને નિર્જરા કહે છે. ૐ શકે છે એમ આ છ ભાવનાઓનું ચિંતન સંસારની અસારતા ૧૦. દશમી ભાવના ધર્મભાવના દાન, શીલ, તપ અને ભાવ એમ છે શું દર્શાવી મનને આત્મસાધના માટે તૈયાર કરવામાં મદદરૂપ થાય ચાર પ્રકારનો ધર્મ જીનેશ્વર ભગવંતોએ બતાવ્યો છે અને સત્ય, શા છે. બુદ્ધચરિત્ર ગ્રંથના રચયિતા આચાર્ય અશ્વઘોષે પોતાના એક ક્ષમા, માર્દવ, શૌચ, સંગત્યાગ, આર્જવ, બ્રહ્મચર્ય મુક્તિ, સંયમ ગ્રંથમાં ભગવાન બુદ્ધના મુખમાં એક શ્લોક મૂક્યો છે. અને તપ એમ દશ પ્રકારનો ચારિત્ર ધર્મ પણ બતાડ્યો છે. ધર્મના !
જરા વ્યાધિ મૃત્યુ: ચ યદિ ન યાત્ ઈદમ ત્રયમ્ પ્રભાવથી જ આ વિશ્વ ટકી રહ્યું છે. ધર્મ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ ઉં મમાપિ હિ મનેષ વિષયેષુ ગતિઃ ભવેત્ |
થાય છે. એવી ભાવના સાધકે ઘૂંટવાની છે. જો સંસારમાં ઘડપણ રોગ અને મૃત્યુ ન હોત તો મારા મનમાં ૧૧. અગિયારમી ભાવના લોકસ્વરૂપ ભાવનાલોક એટલે સૃષ્ટિ. $ પણ સંસારના ભોગવિલાસ પ્રત્યે રુચિ હોત.
આપણું સમગ્ર વિશ્વ ૧૪ રાજલોકમાં વહેંચાયેલું છે. એના ત્રણ ? હૈં સતિ મદાલસાનું હાલરડું પણ પ્રખ્યાત છે.
વિભાગ છે. એને ત્રિલોક કહે છે. ૧. ઊર્ધ્વલોક ૨. મધ્યલોક ૩. Ė ૐ સુધ્ધોતિ બુધ્ધોતિ નિરંજનોસિ સંસારમાયા પરિવર્જિતોસી |
(વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૯૬) પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક 9 પ્રબુદ્ધ જીવતઃ
જીવત : બાર ભાવતા વિરોષક HR પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતો : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત ઃ બીર
પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BE પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર