SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૧૧૮ ક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક છ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ તત્ત્વચિંતનના અને અનુભવીએ પણ છીએ. માટે જ ભગવદ્ગીતા સમજાવે છે ત્રણ મહાન સિદ્ધાંતો સમજાવે છે. જીવનના આ મૂળ તત્ત્વો કે દેહનો નાશ એ શોક કરવા જેવી વસ્તુ નથી. કે મનુષ્ય એક વાર સમજી લે પછી આગળનો માર્ગ સરળ બની વાસ નીતિ યથા વિદાય નવનિ ગૃતિ નરોડપરાળા જાય. तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (૧) આત્મા અમર, અખંડ અને શાશ્વત છે. (૨) દેહ ક્ષુદ્ર અને (અધ્યાય-૨, ૨૨) ફુ નાશવંત છે અને (૩) આપણો સ્વધર્મ આબાધ્ય છે. આ સ્વધર્મનો જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો તજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે. સિદ્ધાંત આપણે સૌને માટે કર્તવ્યરૂપ છે અને વ્યવસ્થિત રીતે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામાં શરીરો તજીને નવાં ભોતિક છે - આચરણમાં મૂકવાનો છે. બાકીના બે સિદ્ધાંતો અદ્વૈત ચિંતનના શરીર ધારણ કરે છે. છે પાયામાં રહેલા છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને સમજવાના છે. હવે આત્માના અમરત્વ અને અખંડપણા અંગેની સમજણ કું હવે પહેલાં સ્વધર્મની વાત. સ્વધર્મ આપણને સૌને કુદરતી આપતો શ્લોક જોઇએ. # રીતે મળે છે. એના વિના આપણે માટે બીજો કોઈ આધાર કે નગાયતે પ્રયતે વા વવત્રી પૂત્વા પવિતા વા ન મૂય: | શું આશ્રય નથી. સ્વધર્મને ટાળવો એ સ્વથી દૂર ખસી જવા જેવું છે. મનો નિત્ય: શાશ્વતોષ્ય પુરાણો ન હન્યતે દમને શરીરે ૬ સ્વધર્મના આચરણમાં બાધા રૂપ મોહનાં અનેક બાહ્ય રૂપો છે. (અધ્યાય-૨, ૨૦). હૈ એ બધાંનાં મૂળમાં અત્યંત સંકુચિત એવી દેહબુદ્ધિ છે. મારી સાથે આત્મા માટે કોઈપણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. મેં * શરીર સંબંધે સંકળાયેલાં અને મારા સ્વાર્થ માટે જેમની સાથે હું તે ક્યારેય જમ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ ? ૐ સંકળાયેલો છું તેટલા જ મારા છે અને બાકીના બધા પારકા છે નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે હૈ એવા સાંકડા વાડાઓમાં આપણે ગૂંચવાઈ ગયા છીએ. આને શરીર હણાઈ જાય છે ત્યારે પણ તે (આત્મા) હણાતો નથી. શા લીધે અનેક પ્રકારના વિરોધાભાસો તથા સંઘર્ષો ઊભા થાય છે. અને હવે આત્માના અવિનાશીપણા માટેનો ખૂબ જાણીતો શા ૪ આમ કરવાથી આપણે જુદી જુદી જ્ઞાતિઓ, ધર્મો અને દેશોમાં શ્લોકહું વહેંચાઈ ગયા છીએ. જેમ જે કુટુંબમાં આપણે જન્મ્યા તેની સેવા નૈનં છિતિ શાસ્ત્રાણિ, નૈનં વતિ પાવ:. શું કરવાનો સ્વધર્મ દરેકને જન્મથી જ મળે છે. તે જ પ્રમાણે આપણા વૈનં સ્નેયજ્યાપો ન શોષથતિ મારુત: || 8 બૃહદ્ સમાજની દરેક વ્યક્તિના સુખ માટે આપણી ઈશ્વરદત્ત (અધ્યાય-૨, ૨૩). ૬ શક્તિઓ મુજબ કામ કરવાનો મારો સ્વધર્મ બને છે. સંકુચિત આ આત્માને કોઈપણ શસ્ત્રથી છેદી શકાતો નથી. અગ્નિથી હું રાજકીય અને આર્થિક સ્વાર્થ માટે લડતા ઝઘડતા રહેતા વિશ્વમાં બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી શું કે સ્વધર્મરૂપી તંદુરસ્તીનો નાશ થાય છે. વિદ્યાર્થીનો સ્વધર્મ સૂકવી શકાતો નથી. જ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવાનો, તે જ પ્રમાણે શિક્ષકનો સ્વધર્મ જન્મ મરણનું ચક્ર સદેવ ચાલતું રહે છે અને આ નિવારી , હું નિષ્ઠાપૂર્વક શિક્ષણ અને સંસ્કાર આપવાનો, ડૉક્ટ૨, વકીલ, શકાય એવું નથી. શું રાજ્યકર્તા સૌને પોતપોતાનો સ્વધર્મ મળેલો છે. આમ ન થતાં ગાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઘુવંઝન્મ મૃતી વા આખો સમાજ અસ્વસ્થ અને અસમતોલ બને છે, જે આજે આપણે तस्मादपरिहार्यऽथे न त्वं शौचितुमर्हसि ।। સૌ અનુભવી રહ્યા છીએ. સ્વધર્મ અંગેના ગૂંચવાડામાંથી બહાર (અધ્યાય-૨, ૨૭) હૈં નીકળવા માટે ભગવદ્ગીતામાં બીજા બે સિદ્ધાંતોની ચર્ચા કરવામાં જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી તેનો હૈં કે આવી છે તેની સાંગોપાંગ સમજણ મેળવી લેવી જરૂરી છે. જગત પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય એવાં તારાં ! BE મિથ્યા છે, પરિવર્તનશીલ છે અને તે જ પ્રમાણે એનામાં રહેતા કર્તવ્ય-કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. રે સર્વ પદાર્થો, આપણું શરીર વગેરે નાશવંત છે એમ કહ્યા પછી આ તત્ત્વજ્ઞાન જેનામાં આત્મસાત્ થયું હોય તેને ભગવાન હું આ બધાંને ધારણ કરનારો આત્મા અખંડ અને અવિનાશી છે. શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ કહે છે. ભગવદ્ગીતાના બીજા અધ્યાયના હું મેં આ ત્રણે સિદ્ધાંતો સાથે મળીને ભગવદ્ગીતાનું એક સંપૂર્ણ પાછળના અઢાર શ્લોકોમાં આવા મનુષ્યનું ઉદાત્ત અને લોકોત્તર રેં તત્ત્વજ્ઞાન બને છે. ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવદ્ગીતા પર ઊંડા ? આપણો આ દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. આપણે સૌ અભ્યાસયુક્ત ભાષ્યકારો એમ કહે છે કે આ અઢાર શ્લોકોમાં બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થાનું ચક્ર સતત જોયા કરીએ છીએ ગીતાના અઢાર અધ્યાયનો સાર આપી દેવામાં આવ્યો છે. પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક Bક પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષુક #H પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષુક ## પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન:
SR No.526098
Book TitlePrabuddha Jivan 2016 09
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy