SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ % પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ધ્ર પૃષ્ઠ ૯૩ ર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : વીર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર ૬ ચિંતન કરવું. આમ કરવાથી આત્મા નિર્મળ બને છે. આ જડ ચિત્ત કોના થકી ચેતનવંતુ બની ગયું છે? ચેતન આત્માના ૬ છે ધર્મભાવના છે. સંપર્કથી, સાંનિધ્યથી જડ ચિત્ત ચેતનવંતુ બને છે. લોહચુંબકની છે હું ૧૧. લોક ભાવના ભવચક્રના પરિભ્રમણમાં અનિત્ય સુખદુ:ખ છે સાથે લોખંડ રાખીએ તો તે લોખંડમાં પણ ચુંબકશક્તિ અર્થાત્ હું BE - આ પ્રકારનું ચિંતન તે લોકભાવના છે. અન્ય લોખંડને ખેંચી લેવાની શક્તિ આવે છે. વસ્તુત: આ ચુંબકત્વ હું ૧૨. માનવ દુર્લભ ભાવના લોખંડનું પોતાનું નથી, પરંતુ ચુંબકના સાંનિધ્યને કારણે તેને ? માનવ તરીકેનો જન્મ દુર્લભ છે અને માનવ ભવમાં જ મોક્ષની પ્રાપ્ત થયું છે. જો લોખંડને લોહચુંબકથી સહેજ પણ અળગું હું શું પ્રાપ્તિ થઈ શકે છે – આ ભાવના માનવ દુર્લભ ભાવના છે. કરવામાં આવે તો લોખંડમાં આવેલી ચુંબકશક્તિ તુરત લુપ્ત થઈ 3 ભાવના યોગની ક્ષિતિજનો વિસ્તાર કરનારી ચાર પરા ભાવના જાય છે. E પણ છે. ચિત્તનું ચેતનત્વ પણ આત્માના સાંનિધ્યને કારણે છે. ચિત્ત - છે ૧. મૈત્રી ભાવના સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રી છે, તેવી ભાવના એટલે ચેતનવંતુ નહિ, પરંતુ (આત્મા થકી) ચેતનવંતુ બનેલું! ૐ ૨. પ્રમોદ ભાવના ગુણવાનના ગુણો જોઈને આનંદ પામવો અને આપણા સમગ્ર અસ્તિત્વમાં ચિત્ત આત્માની નજીક છે, સૌથી #ાદ તેમની અનુમોદના અને પ્રશંસા કરવી. નજીક છે તેથી તે સૌથી વધુ ચેતનવંતુ બને છે. ચિત્ત First ig૨ ૩. કરુણા ભાવના અન્ય જીવોના દુ:ખ જોઈને અનુકંપા થવી nited principle of prakrity (પ્રકૃતિનું સૌથી પ્રથમ ચેતનવંતુ કે હું અને તેમના દુ:ખો દૂર કરવા ઉપાય કરવા. બનેલું) તત્ત્વ છે. આનો અર્થ સ્પષ્ટ છે કે આપણા વર્તમાન જીવનનું ઉં $ ૪. માધ્યસ્થભાવ જ્યાં આપણો સંસર્ગ અનાવશ્યક હોય ત્યાંથી કેન્દ્ર અને સંચાલક તત્ત્વ ચિત્ત છે. આ ચિત્તની શક્તિ અપરંપાર ઉપેક્ષા ભાવે દૂર રહેવું, તટસ્થ રહેવું તે માધ્યસ્થ ભાવના છે. છે, કારણ કે તે આત્માની સૌથી નજીક છે. આત્મા રાજા છે તો ? - હવે આપણે આ ભાવના યોગના મનોવૈજ્ઞાનિક અને ચિત્ત પ્રધાન છે. વર્તમાનમાં આત્મા-રાજા રજા પર છે, તેથી - આધ્યાત્મિક મૂલ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. રાજ્યનું સંચાલન ચિત્ત-પ્રધાન કરે છે ! માનવચિત્તનું એવું બંધારણ છે કે તે જેવું ચિંતન કરે છે, તદનુરૂપ આ આપણાં જીવનના પ્રધાન-સંચાલક તત્ત્વની એક મૂલ્યવાન છે #ા જીવનનું સ્વરૂપ ઘડાય છે, બનવા માંડે છે. અને મહત્ત્વપૂર્ણ શક્તિ છે – ચિંતનશક્તિ! ચિત્તના સંકલ્પો, $ માનવ જીવન, માનવની જીવનશૈલી, માનવની વિચારધારા, ચિત્તનું ચિંતન, ચિત્તના રાગદ્વેષ, ચિત્તની સર્વ ક્રિયાઓની અસર ? હું માનવનો વ્યવહાર અને માનવ વ્યક્તિત્વનું કેન્દ્રસ્ત તત્ત્વ કયું આપણી જીવનશૈલી અને જીવન પર થાય જ છે. શું છે? ઉત્તર સ્પષ્ટ છે – આત્મા જ માનવ અસ્તિત્વનું કેન્દ્રસ્થ તત્ત્વ માનવી પોતાના જીવનનું ઘડતર કરે છે – ચિત્ત થકી! ચિત્તની ૬ છે છે. આ ઉત્તર સત્ય છે, શતપ્રતિશત સત્ય છે. આત્માની સર્વોચ્ચતા આત્મા પાસેથી મળેલી અપરંપાર શક્તિઓ છે. જેનસૂરિઓ છે અને સર્વોપરિતાનો ઈન્કાર કરી શકાય તેમ નથી. પરંતુ અહીં માનવચિત્તના બંધારણને અને સામર્થ્યને બરાબર જાણે છે, સમજે મેં એક પ્રશ્ન છે અને લાખ રૂપિયાનો પ્રશ્ન છે છે અને તદનુસાર ચિત્તની આ શક્તિઓનો આ ભાવનાયોગની આપણા બધાના, સર્વ માનવોના જીવનનું કેન્દ્ર શું આત્મા સાધનામાં વિનિયોગ કરવામાં આવ્યો છે. આ જ છે? ખરેખર આપણે તેમ અનુભવીએ છીએ? ખરેખર આપણા શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ ચિત્તની શક્તિ @ સમગ્ર વ્યવહારના કેન્દ્રમાં આત્મા પ્રતિષ્ઠિત થયો છે? ના, જી! વિશે બહુ મૂલ્યવાન વાત કહે છે ના! માત્ર અને માત્ર જ્ઞાનીપુરુષના, મુક્ત પુરુષના જીવન અને ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते। હું વ્યવહારનું કેન્દ્ર આત્મા છે, તેમ કહી શકાય, તો પછી કહો, सङ्गात्सञ्जायते काम: कामात्क्रोद्योऽभिजायते।। * અજ્ઞાની જીવના જીવન અને વ્યવહારનું કેન્દ્ર શું છે? આત્મા તો क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः। કે તેમનામાં પણ છે જ; પરંતુ અજ્ઞાનાવસ્થામાં આત્મા પડદા स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति।। શું પાછળ રહે છે. અજ્ઞાનનો પડદો – કર્મબંધનો પડદો! તો અજ્ઞાની –શ્રીમદ્ મવદ્ ગીતા;૨-૬ ૨/૬૩ જીવના જીવન અને વ્યવહારનું કેન્દ્ર શું છે? આત્મા નહિ! તો? ‘વિષયોનું ચિંતન કરવાથી, તે વિષયોમાં આસક્તિ જન્મે છે. ચિત્ત! ચિત્ત જ આપણાં જીવનનું અને વ્યવહારનું કેન્દ્ર છે. આસક્તિથી વિષયોમાં કામના ઉત્પન્ન થાય છે. કામનામાં વિઘ્ન - તદનુસાર આપણે સ્વીકારી લેવું જોઇએ કે આપણા જીવન આવવાથી ક્રોધ જન્મે છે.” અને વ્યવહારનું કેન્દ્ર આત્મા નથી, પરંતુ ચિત્ત છે. ‘ક્રોધથી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિભ્રમ થાય છે. હું - હવે આપણે ભાવના યોગના રહસ્યને સમજવાનો પ્રયત્ન સ્મૃતિભ્રમથી બુદ્ધિ નાશ થાય છે. બુદ્ધિનાશથી વિનાશ થાય છે. કરીએ. અહીં ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે વિષયોનું ચિંતન હૈ આ ચિત્ત શું છે? ચિત્ત એટલે ચેતનવંતુ બનેલું. ચિત્ત સ્વરૂપઃ વિનાશપ્રત્યે દોરી જાય છે. જો વિષયોનું ચિંતન વિનાશ પ્રત્યે દોરી હું સચેતન તત્ત્વ નથી. ચિત્ત સ્વરૂપતઃ જડ છે તો પણ ચિત્ત જીવનનું જાય છે, તો સ્પષ્ટ જ છે કે આત્માનું ચિંતન આત્મા પ્રત્યે દોરી છું ૨ સંચાલક તત્ત્વ કેવી રીતે બની ગયું છે? કોની શક્તિને આધારે ? જાય છે. ચિંતનનો આવો અપરંપાર મહિમા છે. પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવની વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન :
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy