SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ 9 પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : અપના સુખ-દુ:ખ આપ હી ભગતે, હોત કુટુંબ ન ભેલા... ૦૯.તારા સ્વભાવ દ્વારા કર તું ચૈતન્ય પ્રાપ્ત, કર્મ પ્રદેશથી મુક્ત કુ ૦૫.જેમ સુવર્ણકાર અન્ય હલકી ધાતુને છૂટી પાડી સોનું મેળવી થઈ તું મોક્ષ પહોંચી જઈશ. લે તેમ જ્ઞાની પણ સ્વ અને પરનો ભેદ સમજી લે..કોઈપણ નિર્જરા પુરાના કર્મને ક્ષીણ કરી તેનો ક્ષય કરે છે. સ્વજન કે અંગત દુઃખના ભાગીદાર બનતું નથી માટે અન્યત્વ ૧૦.લોકોમાં રહીને પણ ભિન્નત્વની ભાવના નિર્માણ થવી અર્થાત છે ભાવના. લોકભાવના. ૦૬. હાડ-માંસના બનેલા આ દેહ પરની પ્રીતિ કેમ જતી નથી? ૧૧. આત્મા ધર્મની સાધના કરી શકે માટે બોધદુર્લભ ભાવના. ૬ ‘તપ વડે દેહ પર કરે વૈરાગ્ય રે મનવા, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રની એકતારૂપ શુદ્ધ પરિણતિને બોધિ કે આ તો જીર્ણ અવતાર રે મનવા...' કહે છે. શરીર સર્વ વ્યાધિને કારણે સુખનું સ્થાન નથી, માટે અશુચિ– ૧૨. ધર્મ ભાવના વડે ધર્મની આરાધના કરવાથી કોઈ પણ ભાવના. પ્રકારની સંકલ્પના કે ચિંતવના વિના સહજે જ સઘળાં પ્રકારનું ૦૭.જાણો, સમજો, કરો ભેદ જીવ...કર્મે સમજો ભેદ જ્ઞાન, ફળ આપે છે. સર્વ સાર્થકતા એ ધર્મભાવનું કેન્દ્ર છે. નહિ સમ્યક્ વિના મુક્તિ... અરિહંત ભગવાન અને તેમના દ્વારા પ્રરૂપિત વીતરાગ જ્ઞાનને ? આસ્રવાસનું દુ:ખદ રૂપ જાણ્યા સિવાય સંસારમાંથી નિવૃત્ત વંદન કરી આ બાર ભાવના પ્રબુદ્ધ જીવન'ના સહુ વાચક સુધી થવાતું નથી. સંપાદક બહેનોને કારણે શક્ય બની છે. આ યાત્રામાં વધુ ને વધુ ; ૦૮.સંવર દશા જ સાચી કરે સહુ ભ્રમ મુક્ત...કોયલ ધ્વનિ લાગે આત્મા તરબોળ થાય એ જ અભ્યર્થના. શુભ અને અશુભની છે પ્રિયકર... અગ્નિમાં બળી ઝળી ગયેલ હૃદયમાં શીતલ શાતા આ વાંચનથી ? સર્વ દુ:ખનું કારણ શોધવું, શુદ્ધાત્મા સ્વભાવનો ઉદ્ભવ પ્રગટશે. સહુ આ બાર ભાવનાના ભાવ જગતમાં પ્રવેશીએ. અર્થાત સંવર ભાવના. |સેજલ શાહ sejalshah702@gmail.com આ વિશિષ્ટ અંકના પરિકલ્પનાકાર અને સંકલનકર્તા સંપાદકોની ત્રિપદી : ડૉ. માલતીબેન શાહ, ડૉ. પાર્વતીબેન ખીરાણી અને ડૉ. રતનબેન છાડવા શ્રી ધનવંતભાઈએ મૂકેલા અમૂલ્ય વારસાની એક પછી એક સૂઝનો પરિચય આપ્યો છે. એમની નિષ્ઠાને વંદન કરવા પડે કારણ કે શું ખડકી ખોલતાં અમૂલ્ય રતનો પ્રાપ્ત થઈ રહ્યા છે. તે પૈકી એક અમદાવાદ, કોબા સુધી તેઓ આ નિમિત્તે જઈ આવ્યા. ગ્રંથાલયો, ફુ ડું રતન એટલે ધનવંતભાઈએ મૂકેલો અમૂલ્ય વિચાર, ‘બાર ભાવના વિદ્વાનો જ્યાંથી જે કાંઈ મળ્યું તે મેળવીને અંકને વધુ ને વધુ સમૃદ્ધ $ વિશેષાંક.' કરવાનો પ્રયત્ન કર્યો છે. પાર્વતીબેન અને રતનબેન | ૨૩મા જૈન સાહિત્ય સમારોહ ૨૦૧૬નો એક વિષય નણંદભોજાઈની જોડી. સાહિત્ય સમારોહ, જ્ઞાનસત્રો, છે હતો, ‘બાર ભાવના અને ચાર પરાભાવના'. જે સત્રના સંચાલક સેમીનારમાં તેમની હાજરી તો હોય જ અને સાથે હોય તેમનું ૬ હતા ડૉ. માલતીબેન શાહ, સાહિત્ય સમારોહ પૂરો થયા બાદ વિદ્વતાભર્યું પેપર. ડો. માલતીબેન શાહ આમ તો ભાવનગર ૬ ૪ શ્રી ધનવંતભાઈએ ભાવનગરથી ડૉ. માલતીબેન શાહ અને નિવાસી પરંતુ આજના ટેકનોલોજીના સાધનોને કારણે આ અંતરને ૪ કે મુંબઈથી ડૉ. પાર્વતીબેન ખીરાણી અને ડૉ. રતનબેન છાડવાને સાવ નગણ્ય કરી આ અંકમાં ત્રણેય બેનો સમન્વય સાધી બાર ? ‘પ્રબુદ્ધ જીવનનો પર્યુષણ વિશેષાંક બાર ભાવના પર કરવાનું ભાવના અંગે આપણને વિદ્વતાપૂર્ણ લેખો આપી શક્યા. છું કહ્યું. વિષાદની બાબત એ છે કે એમના સૂચનને આજે શબ્દરૂપ એમનો ટૂંકમાં પરિચય. આપી સાકાર કરી રહ્યા છીએ પરંતુ એને વધાવનાર ડૉ. ડો. પાર્વતીબેન ખીરાણીએ જીવવિચાર રાસ પર શોધ પ્રબંધ ધનવંતભાઈ ક્યાંય નથી. નથી ફોન પર, નથી માથે હાથ મૂકી લખી પુસ્તકાકારે પ્રગટ કર્યો છે. છેલ્લા બે વર્ષથી વરસીતપ કરતા છે હું શાતા આપવામાં. આજે એમની મહેચ્છા સાકારરૂપ પામી રહી બેન સતત પોતાના અધ્યયનમાં વ્યસ્ત હોય. આરાધના અને હું શું છે ત્યારે ધનવંતભાઈ હું તમને અનુભવું છું. મારી માંહ્યલી જ્ઞાનમાર્ગને સુવાસિત કરતાં એમણે વધુ ને વધુ કાર્ય કરવાની હું હું શક્તિમાં. સ્વીકારો આ અર્પણ. નેમ રાખી છે. માતા મણિબેન અને પિતા મણશીભાઈ પાસેથી હું આ વિશેષાંકના સંપાદકની ત્રિપુટીએ સૌથી પહેલાં જે રીતે મળેલા ધાર્મિક સંસ્કારોને ખરા અર્થમાં એમણે ઉજાળ્યા છે. ? ૐ ભૌગોલિક સીમાને ઓળંગી શક્ય બનાવ્યું તે માટે અભિનંદન. સંસ્કૃતમાં એમ. એ. કરી એમણે જૈનોલોજીમાં પીએચ.ડી. કર્યું છે. ૐ પરિશ્રમથી આખો અંક તૈયાર કરી એમણે જ્ઞાન અને સંશોધનની વાગડ સમાજ દ્વારા પ્રકાશિત “વાગડ સંદેશ'માં તેઓ પ્રકાશન પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક ૪ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ૧ પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષુક ## પ્રબુદ્ધ જીવન : બીર ભાવની વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવન : બીર
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy